________________
ઓગણચાલીસમું ]. સ્થાનાંગસૂત્ર
[૧૬૭ તેને એક જ ભાવના હેય છે –“મા વાત જો પારિ, મા જ મૃત કોજિ સુશિતઃ ” (યોબ્રા ૦૪, ઢોર ૨૨૮) જગતમાં કોઈ પણ જીવ ચાહે તે મિત્ર, ચાહે તો શત્રુ હોય પણ કેઈ જવા પાપ કરો નહિ આ સમ્યક્ત્વની શરૂઆતથી ભાવના છે.
મૈત્રી આદિ ભાવનામાં બચાવ નથી હરિભદ્રસૂરિજીએ ધર્મનું લક્ષણ જણાવતાં કહ્યું કે બે લેલે ધર્મ નહિ. દરેક પિતાની ક્રિયાને ધર્મ કહેવા તૈયાર છે. શ ને અનુસાર કરે તેટલા માત્રથી જ ધર્મ નહિ. પ્રવૃત્તિ પણ શાસ્ત્રને અનુસાર કરે. આગળ વધવું શાસ્ત્રને આધારે કરે તે પણ ધર્મ નહિ. શાસ્ત્રોમાં કહેલાં વચનને ઉદ્દેશીને શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે કરવાની સાથે, જે અનુષ્ઠાન કરવામાં આવે તેની સાથે ચાર ભાવના-મૈત્રી, પ્રમાદ, કારુણ્ય અને માધ્યસ્થ પણ જોઈએ. શાસ્ત્રમાં કહ્યું છે કે “મૈત્રી આવિ માઘપુ.” આ ચાર ભાવના આવવી જોઈએ. જે તે આવે તે તેનું નામ ધર્મ કહેવાય. __ "वचनाद्यवनुष्ठानविरुद्धाधथोदितम् ।। मैयादिभावसंयुक्तं तद्धर्म इति कीर्त्यते ॥"
(૪લિંગ પ્રો૨) સવાના વચનને આશ્રોને પ્રવૃત્તિ હેવી જોઈએ. કહેલી વિધિસર અનુષ્ઠાન હોવું જોઇએ. એવું અનુષ્ઠાન હેય છતાં પણ જે મૈત્રી આદિ ભાવનાવાળો હોય તે ધર્મ કહેવાય. આ ત્રણ વસ્તુમાં હજુ એમ કહીએ તો ચાલે કે શાસ્ત્રને અશ્રીને વિધિમાં બચાવ છે, પણ મૈત્રી આદિ ભાવનામાં બચાવ નથી. અગીતાર્થ હય, ગીતાર્થની નિશ્રાએ કરે. પિતે ભગવાનના વચનને જાણતો નથી, સર્વજ્ઞ ભગવાનને કે શ્રુતકેવલીને પૂછ્યું કે પારકાના આધારે ચાલે છે. તેનું કેમ? વિધિને પ્રયત્ન કરે, કદાચ અવિધિ થઈ જાય, વિનિા પ્રયત્નની બુદ્ધિએ અવિધિને દોષ ટળે પણ મૈત્રી આદિ ભાવના ન હોય તે તે દોષ ટશે નહિ.