________________
આડત્રીસમું ] સ્થાનાંગસૂત્ર
[ ૧૬૨ પુરુષવિશ્વાસ. ગણધર મહારાજે મહાવીર ઉપર ભરોસો કર્યો તે વચનવિશ્વાસ દ્વારાએ. સંશય છે. પદાર્થનું નિરૂપણ કર્યું, તે માન્યું, ત્યારે તીર્થકરણની પ્રતીતિ થઈ અને પ્રતિબોધ પામ્યા. આથી દીક્ષા લીધી અને ગણધર નામકર્મને ઉદય થયો. જિન નામકર્મને ઉદય કેવળજ્ઞાન પામ્યા પછી ફળ તરીકે. ઉઠારનું કાર્ય શરૂ થાય તે કેવળજ્ઞાન પછી. જિનેશ્વરને કેવળજ્ઞાન પછી તીર્થકર નામકર્મને ઉદય શરૂ થાય છે, ગણધરને પ્રતિબંધ થાય ત્યાર પછી ગણધર નામકર્મ ઉદયમાં આવે છે.
શ્રત પ્રત્યક્ષ નથી ગણધરો ઉત્કૃષ્ટ નુતજ્ઞાનવાળા બને છે. અગિયાર ગણધર ઉતકૃષ્ટ શ્રુતજ્ઞાનવાળા. મારે મેળવવાનું પહેલાં મેળવી લેવા દે. પહેલાં દેશના દે તે બુતને આધારે દે. એક માણસ ઊભો છે તેને પૂછીએ, એરડામાં ફલાણે છે? ઓરડામાં બૂમ મારે, ફલાણું છે? ઉત્તર ન આપે તો કહી દઈએ નથી. પછી પેલો માણસ એારડામાંથી નીકળે તો આપણે મૂર્ખ કહેવાઈએ. પ્રત્યક્ષથી નિર્ણય કરવો શક્ય હોય તે પ્રત્યક્ષથી નિર્ણય કરીને ઉત્તર દેવો. કદાચ કાઉસગ્નમાં હોય તેથી ઉત્તર ન દે, શ્રત પ્રત્યક્ષ નથી. કોઈ વાત લાવે છે, તે કહેવાથી કે દેખવાથી કહે છે કે મૃતથી જાણીને, પ્રત્યક્ષથી દેખીને નહિ. સાંભળેલી ને દેખેલીમાં ફરક પડે છે. પિતાની યેલી કહેવાને શકિતવાળો હોય તેને ટાઈમ જાય છતાં પિતે જોઇને કહેવી તે વ્યાજબી છે. જેને ઉત્તર દે તે મુખ્ય લાઈન છે. જેને પ્રત્યક્ષ જ્ઞાન થવાનું નિશ્ચિત છે તેવાને પ્રત્યક્ષ થાય તે જ બલવું સારુ. પિતાના જેવું બીજાને થાય તે માટે બાર અંગની રચના
તીર્થ પ્રવર્તાવવાનું નકકી જ. તેથી કેવલજ્ઞાન પામ્યા કે પહેલી દેશના. તે દેશનામાં પ્રતિબોધ પામે તેનું શું થાય? તે વખતે ચાર મહાવ્રત કહેવાં કે પાંચ મહાવ્રત કહેવાં? શું કહીને પાછું ફેરવવું? છાણાં થાપે, પછી ઉથલાવે, તેમજ સૂકવવાં. તો શું તે દશા થાય? જે કામ થાય તે આખું શાસન પલટાઈ જાય. વળી એમ થાય કે પહે લાં કઈ કહેતા હતા, હવે કાંઈ કહે છે. બલવાને ગધડે નથી.