________________
૧૬ ]
સ્થાનોંગસૂગ
[ વ્યાખ્યાન
જરૂર. મૃષાવાદિવરિત એ સ્વાભાવિક ચીજ છે. એકેદ્રિયને ચાર ઈન્દ્રિયની શક્તિ ન મળે તે ખામી, એ જ્ઞાનગુણુ થયે। નથી. મૃષાવાદ એ પાપ સ્વાભાવિક, લાકવ્યવહાર ઉપર માત્ર પ્રતીતિના આધાર છે. મૃષાવાદ પાપ સ્વાભાવિક તેથી વિરતિ કરવાની સ્વાભાવિક. સફેદ શબ્દ રાખે, કાઈ શ્વેત રાખે હરકત નહિ. સત્ય અને મૃષાવાદનું સ્વરૂપ જ જીદું. પદાથ જેવા હોય તેવું મન થાય તે સત્ય. પદાથી વિરુદ્ધ કથન થાય તા મૃષા–જૂક કહેવાય.
અર્થાન્તર તે મૃષાવાદ
ચાર પ્રકારના મૃષાવાદ સમજ્યા સિવાય મૃષાવાદની વિરતિ થઈ શકતી નથી. એક વસ્તુ છે, તેને નથી એમ કહી. અસત્ વતુ–ન હોય તે છે એમ કહેવું. આત્મા છે છતાં આત્મા નથી કહેવું તે મૃષાવાદ. નેાજીવ નથી તેા તે છે કહેવુ તે મૃષાવાદ. અર્થાન્તર તે મૃષાવાદ છે. ગાયને ઘેાડે કહેવા તે માવાદ. છેપણુ ગાયપણે હતું તેને બદલે ઘેાડાપણું કહેવુ તે મૃષાવાદ.
અષક' કરવાના મુદ્દો તે મૃષાવાદ
ગહ વાય.—બીજાને ઉતારી પાડવાનું હોય તે મૃષાવાદ. અપને માટે વાકય તે ગર્દાવાદ-મૃષાવાદ. કાણાનેકાણે કહ્યો તે ગવાય. વિપરીત પ્રીતિ અહી કર્યાં છે? વિપરીત પ્રતીતિ યા રૂપે છે તે સમજો ગર્હાવાક્ય કહેનારાએ કયા મુદ્દાથી કહ્યું, જે વર્ણન કરે છે, તેને અ ંગે પેલાની અરુચિ, નિા. ખીજાને કઈ પ્રતોતિ થવાનુ થયું? વિપરીત પ્રોતિને અંગે કહેવુ છે. સ્વરૂપના નિરૂપણુ વખતે મૃષાવાદ નથી. સુદેવ વગેરેના સ્વરૂપ કહેતી વખતે કુદેવના ભક્ષણા કહેા તે મૃષાવાદ નથી. તે વિપરીત પ્રતીતિ તરીકે નથી. શુદ્ધ પ્રતીતિના હેતુ તરીકે કહેવામાં આવે તે ગાઁવાકય નથી. અપકર્ષ' કરવાના મુદ્દો હાય તા મૃષાવાદ છે.
ખરામનુ` કથન તે અસદ-અભિવાન
મૃષાવાદ– અસક્–અભિધાન' શબ્દ તકારે રાખ્યો. કૃપા