________________
સાડત્રીસમું ]
સ્થાનોંગસૂત્ર
[ ૧૫૫
પ્રતીતિ થઇ જાય તેા ખાટું નથી. કેટલાક ગાય કહે. ચાલે તે ગાય. ભલે પછી તે ચાલતી ન હોય ને એડી હાય, ભેંસ ચાલે છે છતાં ગાય નથી કહેતા. ગા' શબ્દથી પ્રતીતિ ાની થવાની ? ગાયની, માટે તે જ શબ્દ વપરાય છે. દુનિયાના વ્યવહાર ઉપર જ મૃષાવાદની નીમ (નિયમ) રહેલી છે, તેમ નથી તેા નીમ (નિયમ ) શાની ઉપર રહેલી છે? કેવળ પ્રતીતિજનકતા ઉપર રહેલી છે. જેવા પદાથ તેવી પ્રતીતિ કરાવવી તે સત્ય. પદાર્થથી વિપરીતપણે પ્રતીતિ કરાવવી તે અસત્ય. જુદી જુદી ભાષામાં શબ્દ ઉપર તત્ત્વ નથી, પ્રતીતિ ઉપર તત્ત્વ છે. પાઠું' એ લીએ ત્યારે ખીજાને રોગની પ્રતીતિ થાય, પ' એટલે પૂઠુ એમ એને ચાકખી પ્રતીતિ કરાવવી જોઇએ. એ ન કરાવીએ તે મૃષા વાદ. સાંભળનાર આદમી દેશ, પ્રકૃતિ જુએ એમ શાસ્ત્રકાર કહે છે. લાકના વ્યવહાર ઉપર પાપના આધાર નથી, પ્રતીતિ કરનાર ઉપર
પ્રતીતિ એ જ્ઞાન છે
જ્ઞાન એ આત્માના સ્વાભાવિક ગુણ છે. એઇંદ્રિય વગેરેમાં મૃષાવાદ નથી. એઇંદ્રિયને ત્રણ ઇંદ્રિયને વિષય નથી તેથી બે ઇંદ્રિયથી થતું જ્ઞાન કૃત્રિમ થઈ જતું નથી, તેની શક્તિની ખામી છે. જે જે પ્રતીતિન થાય તે તે તે જીવાની ખામી છે. જે જીવાને પ્રતીતિ થઈ તેમાં કૃત્રિમતા આવી ગઇ એમ નથી. પ્રતીતિ એ જ્ઞાન છે. જ્ઞાન એ આત્મા ના સ્વાભાવિક ગુણુ ભાષાથી મેલ્યા વિના ઊલટી પ્રતીતિ કરાવે તે પણ મૃષાવાદ. કાઈ બેઠા હાય, તમ ઈશારાથી કહેા બેઠેલા નથી. જાણીએ છીએ કે અપ્રતીતિ થશે, ઉત્તર ન આપ્યા તા પણ મૃષાવાદ. વિપરીત પ્રતીતિ ટાળવા માટે મૃષાવાદના ત્યાગની જરૂર
વિપરીત પ્રતીતિ તે મૃષાવાદ. મૃષાવાદવરિત સ્વાભાવિક છે. મૃષાવાદથી પ્રતીતિ વિષેરીત થવી તે પાપનું કારણુ વિરુદ્ધ પ્રતીતિ ન થાય એ ધારણા થઈ તેા પાપથી બચ્યા. વિપરીત પ્રતીતિ એ પાપનું કારણ, વિપરીત પ્રતીતિ ટાળવાને માટે મૃષાવાદના ત્યાગની