________________
૧૩૪ ] સ્થાનાગસર
[ વ્યાખ્યાન સ્ત્રીપુરુષપણું ઉદયથી થવાવાળી ચીજ. તેને હિંસા માદક સ્વાભાવિક માનવું જોઈએ, તેમાં વ્યવહાર કામ નહિ કરે. એને બીજા નંબરે રાખવી હતી ? ના. તે પણ કાળાન્તરે થવાવાળી ચીજ છે. જન્મ સાથે થનારી ચીજ નથી. આથી પાછળ નાખી. ૫ર ૫રિણતી સ્વાભાવિક ચીજ હતી. તેનું નામ મેથુન રાખ્યું હતું તો બીજું રાખવું પડત, પણ કહે કે દુનિયાના વ્યવહારે જે સંજ્ઞા પાડી તે સંજ્ઞા કબૂલ કરીને ચાલીએ છીએ. “મૈથુન સુ” જોડેલા વાચક જોડકા શબ્દો હેવાથી પાપ લાગતું નથી. ગમન તરીકે પ્રવૃત્તિ થાય તે જ તેનું નામ અબ્રહ્મ. તેને અંગે જે દુનિયાએ કરાવ્યું કે આવી રીતે જે કર્મ તે પાપ. જેડકા વાચક શબ્દો કરવા ગયા તે કંઇ નહિ.
પરિગ્રહ વ્યવહાર ઉપર આધાર રાખે છે પરિગ્રહમાં ગ્રહણ કરવું. વ્યવહારથી પર માને તે પરિગ્રહ કહેવાય ને? સ્વ–પરપણાને વિભાગ ન હોય તે પરિગ્રહને સ્થાન નથી. બીજાનું સ્વામિત્વ ઉઠાવી પિતાનું સ્વામિત્વ કરવું તે પરિગ્રહ. તે વ્યવહાર પર આધાર રાખે છે. આથી જ પ્રથમ “ રાજાઓ લેબ” રાખ્યું.
“પાવાદ એ જ કહી આપે છે કે સત્યથી ઊલટું. તે સત્ય ભાષા પર આધાર રાખે છે. જે મનુષ્યને મૃષાવાદથી બચવું તેને સંધિ, સમાસ, કૃદંત વગેરે બધાના નિયમો તૈયાર કરવા જોઈએ. નહિ તો મૃષાવાદથી બચે નહિ. લેક વ્યવહારે ચાલેલી ભાષા આ બધા વિષયવાળી છે. જેમાં માલિક વસ્તુને જાણ સિવાય ન કહેવાય, તેમ ભાષાના નિયમો જાણ્યા વગર બેલનાર મૃષાવાદી છે, માટે સરકાર મહારાજાએ નામ, આખ્યાત, તદ્ધિત સર્વને જાણે તેને સત્ય બોલનારો ગણ્યો. મૃષાવાદની કે સત્યવાદની ઉત્પત્તિ જન્મ પછી. વ્યાકરણદિયો ભાષા વ્યવસ્થિત ન થઈ હોય ત્યાં સુધી મૃષા, સત્ય કર્યું તેને પત્તો જ નહિ