________________
૧૪૦ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
માબાપે ાકી રાખ્યા. પહેલા ભવે દ્રવ્ય થકી ક્રિયા હતી પણુ મનમાં અભિલાષા હતી. ખીજા ભવમાં બધું કર્યુ”. વીર્ય ઉલ્લાસ ન જાગ્યા. માબાપને રજા આપવાનું ન થયું. શિવકુમારને ચારિત્રની ભાવના, યાવજ્જીવ છઠ્ઠ, પારણે આંખેલ, રાજકુમારને આ કેટલું મુશ્કેલ ?
સસ્કારદ્વારાએ સમ્યકચારિત્ર ભવાભવ કામ લાગે
રાજાએ રા ન માપી, તેથી શિવકુમારે દીક્ષા ન લીધી ને? પહેલા ભવની વિરાધનામાં ન જા. આ ભવની આનનનામાં જાઓ. રાજકુમારમાં ચારિત્રને રાગ અવિહડ રહેવે, ચારિત્રની અભિલાષા જરી પણ મંદ ન પડવી ! રાજા, રાણી, અમાત્યા તમામ મથી મરે પણ જેના પરિણામને લમીર મંદતામાં જવાનું થતું નથી. હજારા ઉત્પાતા આવ્યા છતાં જેના આત્માને અસર ન થઇ તે માત્મા જંબૂસ્વામીજીના ભત્રમાં માબાપની અસરવાળો ન થાય. એક જ નિશાન તાકી રહે તેમાં નવાઈ શી ? ધડેા કરતી વખતે ફ્રેંડ કારાણે મૂકી દેવામાં આવે, પણ વેગ તા ચાલતા રહે. પ્રતિજ્ઞા ૫ ચારિત્ર આ ભવને છેડે પૂરું થઈ જાય પણ સંસ્કાર આ ભયે પૂરા થઈ જતા નથી. સૌંસ્કાર દ્રઢ હાય ! મેક્ષ મળે ત્યાં સુધી રહે. ચરિત્ર ભવને અ ંતે ચાલ્યુ' જાય છે એને અથ એ કે પ્રતિજ્ઞા તરીકે ત્યાં સુધી રહે અે, આથી સૌંસ્કાર શૂન્ય થઈ જાય એમ છે નહિ. તે જ પ્રભાવને લીધે કહી શકીએ કે ચારિત્ર ભાભવ કામ લાગનારી ચીજ છે. સમ્યગ્દર્શન, સમ્યગ્નાન ભવે ભવ કામ લાગનારુ, સંસ્કાર દ્વારાએ સચારિત્ર ભાભ કામ લાગે. સજ્ઞી પંચન્દ્રિયપણામાં જે જીવ છે તે સભ્ય હાય તા તે જાતિભવ્ય હોય જ નહિ
ભવ્ય છું એટલે નિષ્ણુય થાય તા મારે મેક્ષે જવુ' એ ચાક્કસ એ નિ ય થવાના. સૂક્ષ્મ એકેદ્રિય સિવાયના કે અનંત કાય સિવાયના જેટલા ભવ્યા તેમાં કાઇ પણ જાતિભવ્ય નહિ કહેવાય, જાતિભવ્ય માત્ર જાતના સભ્ય. ભગપણાનું કામ થવાનું નહિ. જે છત્ર સન્ની