________________
૪ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
અંદરના આચારની પરિણતિનું અનુસ ંધાન કરાવનાર બાહ્ય આચાર,બાહ્ય આચાર દેખવા ત્યાં બીજા અંદરની અશુદ્ધિનાં કારણે! ન મળે ત્યાં સુધી શુદ્ધિ માનવા બંધાયેલા છીએ. ખાદ્ય આચારની શુદ્ધિને અ ંગે અંદરના આચારની શુદ્ધિ માનવા બંધાયા છીએ.
બાહ્ય શુદ્ધ હૈ। તેા અદતુ શુદ્ધ માનવું પડે, ઊલટ નહિ
અવ્યકત નિહ્નવમાં શું હતું? (1) એક આચાય છે. તેના ગચ્છમાં જોગના આચાય બીજા નથી, પાતે ક્રિયા કરાવે છે. આગાઢ જોગમાં સાધુએને ધાયેલા છે. આચાય કાળ કરી ગયા. આવી રીતે આગાઢ જોગવાળા એમને એમ રહ્યા છે, ખબર નથી, આવ્યા. સાધુને ઉઠાડયા, જોગની ક્રિયા શરૂ કરી. શ્વેગ સમાપ્ત થયા તે દહાડે કહ્યું કે હું તે ફૂલાણા દહાડે મરીને દેવતા થયા હતા પણ જોગ અધૂરા રહે તેથી અહીં આવ્યો છું. આટલા દહાડા વન કર્યું તે માટે ‘‘મિરછામિ યુદ્ધૐ” કહી ચાલતા થયા. એક અંશે દેવતાપણાના વહેમ ન પડયા. દેવતા છતાં આચાય તરીકે માનતા રહ્યા તો આપણામાં કાઇ દેવતા હશે તેની શી ખબર ? માટે આપણે કોઇને વંદન કરવું નહિ. દેવતા હાય, અવિરતિને વંદન થઈ જાય. આથી વન વ્યવહાર ઉડાવી દીધા. તેને શાસ્ત્રકારે અવ્યકૃત નિવ ગણ્યા. સમાધાન—શુદ્ધ આચાર છે કે નહિ ? વિહાર, ભાષા, વિનય, સ્થાન, ચંક્રમણ શુદ્ધ છે કે નહિ ? એ શુદ્ધ હોય તેા સુવિહિત માનવા. અંદરના હોય કે નહિ ! બાહ્ય દેખવા છતાં બહારની શુદ્ધિને અંગે અંદરની શુદ્ધિ માનવાને અધાયેલા છીએ. અંદરની અશુદ્ધિનુ નિશ્ચયથી કારણ ન મળે ત્યાં સુધી શુદ્ધ માનવાને બંધાયેલા છીએ. વ્યવહાર-આચારની અપેક્ષાએ અંદરનું માનવાને બંધાયેલા છીએ. પણ અંદરનું શુદ્ધ હોય તે બહારનું શુદ્ધ માનવાને બંધાયેલા નથી.
કૂર્માંપુત્રનુ” દૃષ્ટાંત (૨)
ક્રૂર્માપુવછ કેવળજ્ઞાન પામેલા છે. મહાવિદેહમાં ઈંદ્ર પ્રશ્ન કરે