________________
[ ૧૩
પચીસમું ]
સ્થાનાંગસૂત્ર તે ભિન્ન સમયે છે ને ? બળી જાય તે તારે શી પંચાત, તું તે બળવાને નથી ને ?
મહાદેવ પાર્વતીનું દાંત (8) શાહુકાર દેખાડવાવાળા બધા બેલે વધારે વ્યાજ ન આપીએ, તારે મૂકવા હોય તે મૂકી જા. ક્રાઈસીસ (Crisis)ને વખત–નાણાંભીડને વખત આવે ત્યારે શાકારી માલમ પડી આવે. આત્મા અને શરીરને ભિન્ન બધાએ માન્ય છે પણ જ્યાં પ્રસંગ આવ્યો ત્યાં એકે એક ફસકી ગયા.
મહાદેવ, પાર્વતી જતાં હતાં. ભસ્માસુર તપસ્યા કરી . રહ્યો હતે..
પાવતીએ કહ્યું-આ તપસ્યા કરે છે, તેને કાંઈ આપે. મહાદેવ–આપવામાં ફાયદો નથી. પાર્વતી-આપના નામે તપ કરે છે, આપો.
મહાદેવ પાવતી ઊભાં રહ્યાં. ત્યાં ભસ્માસુરને થયું. મહાદેવને. માર્યા વિના પાર્વતી મળે નહિ. એના પ્રભાવે એને માર. શી રીતે બને? મને કંકણ આપે. જેના ઉપર એ ધરું તે બળી જાય. જેવું કંકણ આપ્યું તેવું મહાદેવ ઉપર લગાડવા લાગ્યો. મહાદેવ ભાગ્યા. બ્રહ્મા પાસે ગયા. કેમ? બ્રહ્માએ મહાદેવને અંદર રાખ્યા. ભસ્માસુરને કહ્યું-ઘણા દિવસે આવ્યા. નાટક આવડે તે ભૂલી ગયા હશે. ભસ્માસુર પાસે નાટક કરાવે છે. હાથ આમને આમ રાખે છે. હાથ ભરડી નાખે, મરી ગયો. આ વાત સાચી જાડી છે તે જોવાનું નથી.
* એમાં તે મહાવીર એક જ અચવ શરીર આત્માને ભિન્ન કહેનારાને પિતાની ઉપર આવે ત્યારે