________________
૧]
સ્થાનાંગણ
[ વ્યાખ્યાન
કરતા ઉચક્ર ૨ જાણુનાર હોય તે ચાહે તા શ્રાવક કે શ્રાવિસ હોય તે પણ પૂજા કરે.
મુગાર ન હેાય તા જાનવર પણ પુજાનો અધિકારી
બૈરીમા ખૂન કરે ! બેરીઓ સમ્યગ્દર્શન પામે તા પૂજા કરે. શિખરામે માની લીધું કે સ્ત્રીઓને મેાક્ષ નથી તેા સવાલ— પૂજાને અંગે શુ અધિકાર નથી ? સમ્યગ્દર્શન હોય તે। પૂજાને માટે જાનવર હોય તે પણ અધિકારી છે. રાપટ સરખા જિનેશ્વરની પૂજાના અધિકારી. મા, બહેના હલકી સ્થિતિમાં માધ્યમ પડતી હોય તા પૂજાના અધિકારી ન હોય, એમાં અમારા ઉપાય નહિ. તે સિવાય શ્રી પણ પૂજાને માટે અધિકારી.
સીએથી પૂજા થાય તેના પુરાવા
જ્ઞાષ્ટ્રની રીતિએ પૂજાના અધિકાર છે કે નહિ ! દ્રૌપદીએ જિનેશ્વરની પૂજા કરી, એ હકીકત કુંઢિયા-પ્રતિમાના શત્રુ તે પશુ મેઢ ખૂલ કરે છે. કુંઢિયા જેવા ઉત્થાપક એ વાત કબૂલ કરે, ખીન કબૂલ ન કરે તેને કેવી સ્થિતિમાં મહુવા ? અહી મિથ્યાત્વી હતી કે નહિ તે સવાલ નથી. પણ સ્ત્રી પૂજા કરી શકે કે નહિ તેને સવાલ છે. પ્રતિમાની પૂજાને ધ્વજ ચઢયા. દ્રૌપદીને મિથ્યાત્વી માની તા વધારે વાવટા ચઢયા. જેમ કેસરિયાજી મહારાજને અઢારે આલમ માને છે એટલે મહિમા વચ્ચેા ગણાય. દ્રૌપદી મિથ્યાત્વી હતી, વિવાહ જેવા પ્રસ’ગે, પરણવાની તમારીમાં, હાથે મીઢળ બાંધવાં તે વખતે જિનેશ્વરની પૂજા કરવાને વખત કયારે આાવ્યા હશે? કહે કે આખા દેશના આચાર થઈ ગયા ઢાય તા. જે દ્રૌપદીને મિથ્યાત્વો માનવામાં આવે તેા પૂજાના ધ્વજ ચઢ્યા. સમકિતી તેા પૂજે પણ મિથ્યાત્વી ક્યારે પુજે છે ? મી ઢળ બાંધ્યાં ત્યારે. શાસ્ત્રના પ્રેમી ગણાતા તેને પાણિગ્રાણુ તે પૂજામાં વેર રાખ્યુ હાય તા પશુ પાણિગ્રહણ વખતે પૂન્ન કર્યાં સિવાય મિથ્યાત્વીને ન ચાલે. મેં વખતે પૂજાને ધ્વજ કેટલા ચઢયા હશે ? કુંવારીને અંગે મનાઇ ન