________________
૧૧૪]
સ્થાનગઢ
[ વ્યાખવાન દિયા આવ્યા વિના ફળ બનતું નથી, પણ જ્ઞાન આવ્યા પહેલાં એનું ફળ આવે છે. પાપથી પાછા હઠવું એ જ્ઞાનનું ફળ છે. જ્ઞાન ન આપ્યું હેય તે જ્ઞાનીની નિશ્રાથી પાપથી પાછા હઠે છે. ક્રિયા ન આવે તે અર્ધ પુદગલ સુધી રખડાવી મારે. જ્ઞાન આવવા પહેલાં પણ પાપનાં પચ્ચકખાણ થઈ શકે છે. જ્ઞાન તે ગીતાર્થ જ્ઞાનીમાં છે. એના બાલંબને ચાલતાં હિંસાદિ છોડી શકીએ, નિજા થઈ શકે. જ્ઞાન આવ્યા પહેલાં જ્ઞાનીનું ફળ થઈ જાય. પિયાવાળાની અનુમોદના છતાં કામ થાય નહિ. યિાંથી જ્ઞાન લાવતાં આઠ મવથી વધારે ટાઈમ જાય નહિ. કહ્યું છે કે “૬ અs ત્નિ” ચારિત્રના ભવ આઠ જ. વગર જ્ઞાનીની કિયા-જ્ઞાનીની નિશ્રાવાળા અજ્ઞાનીની ક્રિયા (ભાડૂતી જ્ઞાનવાળે અજ્ઞાની ક્રિયાને માલિક) આઠ ભવે મોક્ષ જરૂર મેળવી આપે. કિયાવાળાની નિશ્રામાં મળેલું જ્ઞાન એ અર્ધ પુદગલપરાવર્ત સુધી ક્રિયાને લાવતાં વાર લગાડે. અંતે ક્રિયા આવે ત્યારે કામ થાય. અહીં ભાડૂતી જ્ઞાનમાં આઠ ભવે પણ કામ થાય. જોકે ક્રિયા બીજાની ભાડતી લઈ શકાય છે ને ભાડૂતી ક્રિયાથી કામ થાય છે, પણ તે ફળ દેવા રૂપે નહિ. ડૉકટર સારો જોઈએ. દવા વિના રે ન જાય. વિચારથી રાગ જાય? વિચાર પણ ક્રિયા છે. જ્ઞાન ભાડૂતી કામ લાગે છે તેને અર્થ જ્ઞાન આવ્યા વિના જ્ઞાનીની નિશ્રાવાળ જ્ઞાનીના જેવું કામ કરી શકે. કિયાવાળાના અનુમોદન, કિતથી ક્રિયા મળે પણ ક્રિયાનું ફળ, ભાવક્રિયા આવે ત્યારે જ થવાનું. કિયા આવ્યા વિના ફળ થવાનું નહિ.
ઉદ્દેશમાં ફરક ઉદેશમાં ફરક પડે છે તે અપેક્ષાએ શાસ્ત્રકારોએ જણાવ્યું કે સુપાત્રદાન દેવાવાળો મનુષ્ય લાંબું દેવતાનું આયુષ્ય બાંધે. બીજી જગ પર જણાવ્યું કે એકાંત નિરા. શંકાનુપાત્રદાનથી એક બાજુ દેવલોકનું આયુષ્ય બાંધવાની વાત, બીજી બાજુ દાનથી એકાંત નિરા. એક બાજુ બંધ, બીજી બાજુ એકાંત નિરાશ