________________
તેત્રીસમું ] સ્થાનમસૂત્ર
[ ૧૦૫ ભાડૂતી, સ્વયં નહિ. સમ્યક્ત્વની વખતે થતું જ્ઞાન ભાડૂતી થયું એમણે -ગણધરોએ, શ્રુતકેવલીઓએ, તીર્થંકરએ કહેલું, આપણું સ્વતંત્ર દેખેલું નહિ. સમ્યગ્દર્શન એ પારકા જ્ઞાને સ્વસ્વરૂપમાં આવે. જ્ઞાન પિતાનામાં હેય તે ઠીક, પિતાનામાં ન હોય તે પારકાના જ્ઞાનને ભરોસે હોય તે પણ કામ થાય. કાયદાનું જ્ઞાન ન હોય પણ વકીલની મદદ લીધી તે કાયદા જાણનારના જેવું કામ થાય અક્કલ ભાડૂતી મળે છે, મિલ્કત તો ભાડૂતી મળતી નથી. અર્થાત્ વેચાતી મળે છે. જ્ઞાન ન હોય તે પારકા ખાને કલ્યાણ સાધી શકે. પારકું જ્ઞાન કામ લાગે પારકો ચારિત્ર કામ ન લાગે
સમકિતી જ્ઞાન પારકા જ્ઞાન મેળવે. પારકા જ્ઞાને મોક્ષનો રસ્તો સર કરી દે પણ પારો ચારિત્રે કઈ ચારિત્રવાળે થતા નથી. અવિરતિને વિરતિવાળાની નિશ્રાએ ચારિત્ર માન્યું નહિ. વિતિ પોતે ન કરે તે પારકી વિરતિ કામ ન લાગે પારકી અક્કલ કામ લાગે, પણ જેમ પારકી મિલકત કામ ન લાગે, તેમ પારકું ચારિત્ર કોઈને કામ લાગતું નથી, મિલક્ત સ્વયં જોઈએ. તેમ ચારિત્ર સ્વયં જોઈએ.. જ્ઞાન અને ક્રિયા બંને મેલના મા. જ્ઞાન, ક્રિયાથી મોક્ષ થાય છે. મેક્ષને અગે જ્ઞાન, ક્રિયા આદરવા લાયક છે એવા નિશ્ચય છતાં જ્ઞાનીની નિશ્રાકારાએ પણ આત્મ હિત કરી શકે. જ્યારે નિશ્રાદ્વારા ચારિત્ર હિત કરી શકતું નથી પણ ચારિત્ર આદરવા ધારાએ આત્મહિત કરી શકે છે, ચારિત્ર એવી ચીજ છે કે વર્તાવમાં પોતે મેલવી જોઈએ. જ્ઞાન પતે વર્તવમાં મે અગર બીજા દ્વારાએ મેલે. ચારિત્રમાં બીજાનું દ્વાર કામ લાગતું નથી, તેથી જૈન શાસનમાં ચારિત્રનું સ્થાન કેટલું વ્યાપક છે તે સમજી શકાશે. ગોખલાને દીવે અજવાળું કરે પણ મકાનને કચરો ન કાઢે. જ્ઞાનીપણું, ગીતાર્થપણું જવલ્લે હોય તે શાસન ચાલે, પણું ચારિત્ર વગર શાસન ચાલે નહિ. જ્ઞાનને અશ ભાડૂતી મળી શકે પણ ચારિત્ર તો સ્વયં
આચરેલું કામ લાગે જૈન શાસનમાં જ્ઞાન, ક્રિયા બંને માનેલાં છતાં એમાં કેટલો