________________
એકત્રીસમું 1 સ્થાનગર
[ ૮૭ સંપત્તિમાં સહાય કરે. પેલો “અજાગળતિન” જે તેની કિંમત કે આ સાક્ષાત મદદ કરનાર તેની કિમતી કહે મેટા પરમેશ્વર કે માબાપ. જ મને અંગે માનવા હોય છે. તેના કહેવાથી ખૂન કરવા આવ્યા તેથી ખૂન કરનારો ખૂન કરવ માંથી ખસી જવાને? રાજાને ત્યાં ખાંડ લઈને આવે છે તે પામી જાય છે. જયારે જન્મ એને ઈશ્વર આપે. એને દેખે ત્યાંથી સુજ્ઞ પુરુષ છવ તે ન મેલે. કારણ કે નવ માસ ઊંધે માથે લટકાવ્યો. અંધારી જગામાં ઈશ્વરે કેદમાં પૂર્યો હતો. ઈશ્વરે જેલરનું કામ કર્યું હતું. જન્મ દેનાર તે જેલર છે. નવ માસની સજા ભગવાવી છે. ઈશ્વરનું કશું બગાડયું કે ઘાતકી રાજ્ય ન આપે તેવી સજા. સત્તા સાત વર્ષની ઉંમરની અંદર ગુનેગાર ઠરાવતી નથી. ચૌદની ઉંમર હોય તે ન્યાયાધીશે જોવાનું. બુદ્ધિથી કરેલું લાગે તે સજા. માબાપને કાયદાએ બાંધેલા છે. માબાપ છોકરાની આંખ ફેડે, મરી જાય તેવી રીતે મારે તે સજાપાત્ર. જેલર એવી રીતે મારે, મરી જાય તે જેલર સજાપાત્ર
કર્મમાં ફળ દેવાની સત્તા છે કે નહિ? દશ્વર ન હોય તે કર્મ ભેગવવાં પડે નહિ. કર્મમાં સત્તા છે તે ઈશ્વર શું કામ માથાફેડ કરે છે. માબાપ છોકરાને શિખામણ છે. તે અ૮૫ શકિતવાળા તેથી ધાયે રસ્તે લાવી શકતાં નથી. ઈશ્વરને સર્વ શકિત કે અલ્પ શકિતવાળા માને છે? જોડે રહીને ઈશ્વર પાપ કરાવે છે. જેડે રહીને દુઃખી કરે છે, એમ માને. માબાપ અજ્ઞાન, અશકય હોય છે. તે ઇશ્વર સર્વ શકિતવાળા, જ્ઞાનવાળે તેની હાજરીમાં પાપ થાય કેમ? પોલીસની હાજરીમાં ખૂન થાય તો પોલીસ ગુનેગાર.
જેને જન્મદ્વારાએ ઇશ્વરને પૂજવા તૈયાર નથી
જેને સંસારને ધિક્કારનાર. જન્મને ધિક્કારનારા હેઇ, જન્મ દ્વારાએ ઈશ્વરને પૂજવા તૈયાર નથી. “પૃથ્વી, પાણી તે કીધાં’ આ કહીને લોકોને ભરમાવ્યા છે. પાણી કેમ તૈયાર થાય એ જગતની