________________
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન પાદશાહ ને બીલ ]- પાદશાહે બીરબલને પૂછ્યું, મારામાં પ્યારી ચીજ કેણ બીરબલ-પ્રાણ બાદશાહ કહે–પ્રાણ જે મારા હોત તો યુદ્ધમાં કેમ ઝંપલાવે છે, દરિયામાં જાય છે કેમ? બીરબલપ્રાણના પિષણને માટે જ છેએકવાર તેઓ બગીચામાં ગયા. બેઠા છે. નાના કુંડામાં વાંદરી વિયાઈ છે. ઉપરથી પાણી પાયું. થોડું પડયું વાંદરી ઊભી થઈ બચ્ચાંને બચાવ્યાં. બચ્ચાં પર કેવો પ્યાર છે ? દુસરે કેસ જ્યાં પડે, વાંદરીના નાક પર પાછું આવ્યું. બચ્ચાને છેડીને બચ્ચાં પર ચઢી બેઠીપાદશાહ કહે-જુલમ હે ગયા. જિંદગીને માટે જેમ ઊભું થાય તો કોઈ ચીજ વહાલી છે? એવી રીતે અન્ય ધર્મીઓ દયાના નામો લેવા તૈયાર છે. “હિંસાન પર્વતાનિ' કહેવા તૈયાર છે, પણ પિતાની જિંદગીને ભયની નોબત આવે ત્યારે કશું જેવા તૈયાર નથી.
એ દયા તે માંકડાની દીવી જેવી મનુસ્મૃતિ નીતિનું પુસ્તક છે. એ જ મનુસ્મૃતિ જણાવે છે અજીગ -દુષ્કાળને વખત ભિક્ષા ન મળી. છોકરાને મારી ખાવા દોડ્યા. પાપે લેપાયા નહિ. ભૂખ લાગી તેને ઉપાય કરતા હતા. છોકરાને મારી ખાય તેમાં પાપ ન લાગે તે માનનારી મનુ
મૃતિ. એ તે સુધાને ઉપાય કર્યો. આ વાત જ્યારે ખ્યાલમાં લેશે ત્યારે મનમાં આશ્ચર્ય થતું હશે કે દશવૈકાલિક કરવા માંડયું ત્યારે જવાદિની વાત નહિ. ઝાડના ફૂલમાં ભમરો રસ લે તેમ વર્તવું. બીજા ધર્મવાળાઓએ દયાને રાખી છે, પણ એ દયા માંકડાની દેવી જેવી છે.
બદારી અને તેનાં બે માંકડ [ ] એક રાજા પાસે કઈક મારી બે માંકડને બરાબર કળા શીખવીને લાવ્યો છે. રાજા કહે એ શું કરશે. પેલે કહે–ચેપદારનું કામ કરશે. રાજાએ કપડાં પહેરાવ્યાં. દરબાર ભરાયો તે વખતે ત્રણ ચાર કલાક સુધી દીવી લઈને ઊભાં રાખ્યાં. લોકોમાં આશ્ચર્ય થાય. પાદશાહ કહે બીરબલ દેખ. પહેરેગીરે રાખીએ તેને પેટમાં દુખે.