________________
બત્રીસમું ]
સ્થાનાંગસૂત્ર
[ ૯૧
સુધી જ વિરતિ. જે દહાડે શ્વવિરતિના વિચ્છેદ તે દહાડે શાત્રના વિચ્છેદ. પહેલાં શાસ્ત્રના, પછી સર્વવિરતિને વિચ્છેદ પછી ધર્મના વિચ્છેદ.
શાસનનો અંતે આખા છે, જ્ઞાન અને ક્રિયા, મૂત્ર
અને આચાર
સૂત્રની રચના શાસનની પ્રવૃત્તિ માટે છે. સૂત્રોની પ્રવૃત્તિ બંધ થવાની ત્યારે શાસન બંધ થવાનું. શાસનને આધાર તે સૂત્ર કે આચાર? આચાર પ્રતે ત્યારે શાસનની ઉત્પત્તિ, ટકવું. શાસનની બને અખા છે. જ્ઞાન, તે ક્રિયા. સૂત્ર અને આચાર. મેાક્ષ એ જ્ઞાન ને ક્રિયા અને દ્વારાએ છે તે! શાસનને બે રૂપે કહેવામાં છૂટકા નથી. શાસન એકલું જ્ઞાનમય હાય તા મેક્ષના રસ્તા નથી, તેમ એકલું ક્રિયાવાળુ હાય તા તે મેક્ષના રસ્તા નથી. જીવાદિ પદાર્થોના જ્ઞાનવાળા, તેમજ અવિરતિ આદિને છેડનારા પણુ જોઈએ. મેાક્ષને સિદ્ધ કરવાને માટે એ ચીજની જરૂર છે. એક પશુ આછી કરવી પાલવતી નથી. મુસા ફરને આંખ, પગ ધરાણે મેહવાનું પાલવે નહિ, તેમ મેાક્ષના સુસાફ્રાને જ્ઞાન, આચારને છેડયાં પાલવે નહિ. માનું સાધન જ્ઞાન, ક્રિયા અને હોય તેા શાસન. એને પણ એમય રહેવું જોઈએ, તેથી શાસન–માચારમય અને જ્ઞાનમય છે.
જ્ઞાન અને ક્રિયા અને દ્વારા મેાક્ષની મુસાફી થાય
જ્યારે જ્ઞાનની ઉત્પત્તિ ત્યારે શાસનની ઉત્પત્તિ, જ્યારે આચારનો ઉત્પત્તિ ત્યારે શાસનની ઉત્પત્તિ ગ્રહી શકાય. જ્યાં બન્ને આંખે સરખા રૂપે દેખવામાં આવતું હોય તેા ડાબી આંખે દેખ્યુ' એમ કહી શકતા નથી. જ્ઞાન, ક્રિયા બન્ને દ્વારાએ મેાક્ષનો મુસાફરી થાય છે. મેાક્ષની સિદ્ધિને માટે પ્રવર્તાવેલું શાસન જ્ઞાન, ક્રિયા ઉભયમય હોય તેમાં આશ્ચય નથી. અને પ્રકૃષ્ટ તપ છે, જ્ઞાન અને ક્રિયા બન્ને મુખ્ય કારણ છે. તેથી તેને કરડ્યુસ’ના રાખે છે. જ્ઞાનશિયામ્યાં મોક્ષ' | પણ ક્રિયાયુલેન જ્ઞાનેન, જ્ઞાનયુતયા ચિયા મોક્ષઃ નહિ. એમ જ્ઞાન