________________
૧૮ ]
સ્થાનોંગસૂત્ર
અણુસણ વખતની સાધુની સ્થિતિ
અહીં વાદી ખેલે છે-અવિરતિને, આરભપરિગ્રહીને યા પાળેા એમ કહો અને સાધુને સલેખના પાળીને અણુસણુ કર એમ કહે. બાર વર્ષોના કાળ સલેખનાના–ચાર વર્ષે ઉત્કૃષ્ટ, ચાર વર્ષ મધ્યમ, ચાર વર્ષં સુધી સામાન્ય. બાર વર્ષ સુધી તપસ્યા. અણુસ કરતી વખતે સાધુની સ્થિતિ કેવી હાય! હાડકાં, નસા ગણી લેવાય, ચાલતાં ગ્લાનિ, ખેાલતાં ગ્લાનિ. બાર વર્ષે સલેખના થાય. શિષ્ય કહે–મહારાજ અણુસણુ કરું'. આચાય કહે–સલેખના કર. બાર વર્ષ પછી આવ્યે. તે સલેખના ચઇ ગઇ! પેલેા પરિણતિવાળા થયા હોય તેા કહે. સાહેબ ખાર વર્ષ થયા કરું છું. બીજો પરિણતિ વગરને આમાં શુ ?ખા છે કે સલેખના કરાવા છે? સલેખના કરી કે ન કરી તે તા આપોઆપ દેખાઇ જાય છે. આંગળીમાં લેાહીના છાંટા નહિ. પહેલુ સત્ત્વ આંગળીમાંથી ઊડે છે. વધારે માંદે હાય તે નખ જુએ છે. કાળા નખ પડે તે ખલાસ. તે આંગળીઓ સુકાઇ ગઇ હાય આટલે સુધી સલેખના કરી. અવિરતિ, આરંભપરિગ્રહીને ક્યા પળાવી, એકેદ્રિયની કિલામા, સધટ્ટો વર્જાવ્યો. સાધુને જોડે રહીને મરણુની પથારીમાં સૂવાડી દીધા.
[ વ્યાખ્યાન
ભાવ-પ્રાણ એ જ ધ્યેય
તમારું' પ્રાણાતિપાત–વિરમં શી રીતનું ? દ્રવ્ય-પ્રાણના ભાગે પણ ભાવ–પ્રાણનું રક્ષણ કરાવા છે. બીજો બચાવ નથી. તપસ્યા કરે તે તમારા વચને કરે. તપસ્યા કરી કહ્યું. આડકતરી રીતે દુ:ખને નેાતરું દેવાનું કહ્યું. અણુસણુ એટલે મેાતને નાતરું દેવાનું કહ્યું, તે શાના ધ્યાળુ ! મહાત્મા સિવાયના જીવે પ્રાણાતિપાતથી વિરમ્યા પણ મહાત્મા પ્રાણાતિપાતથી વિરમ્યા નથી. સમા૦-એકલા દ્રવ્ય-પ્રાણને અંગે જ પ્રાણાતિપાત વિરમણુ શબ્દ વાપરેલા નથી. દ્રવ્ય-પ્રાણ, ભાવ-પ્રાણુને