________________
૨૮ ]
સ્થાનાં સત્ર
[ વ્યાખ્યાન
ઢાંકણું લાગી શકે તેમ નથી. વચનથી પુરુષ પર જવું પડયું. તુલનાત્મક દ્રષ્ટિએ વિચાર ચાલતો હોય તે વચનને આધારે પુરુષ. હરિભસૂરિ કહે છે “પક્ષપાતો ન જે : વિટા”િ આ શ્લોકને ખરાબ દુરુપયોગ થયો છે. મારે છે હે કે નહિ તે તે પણ જે સાચું હશે તે માનીશ. છે કરાપણાની શંકાને અંગે આ
હ્યું છે? એ છોકરાને ઓળખતા નથી? ભગવાન હરિભસૂરિને પક્ષપાત ન હતો એમ કેટલાક કહે છે પણ હરિભસૂરિને પક્ષપાત હતે. પ્રાપ્તિ હેય ત્યાં નિષેધ કરવો પડે. મારું છોકરાપણું હો કે ન હો, પણ છોકરાપણાની અપેક્ષાએ નથી કહેતો, હું તો સત્યતાની ખાતર કહું છું. કહો છોકરાપણું પૂરેપૂરું હતું. એમને બેલવું પડયું કયારે? છોકરા તરીકે કહેતા નથી, સત્ય વસ્તુ તરીકે કહું છું, છોકરા તરીકે નહિ. શબ્દાર્થ તરીકે એટલે જ અર્થ થાય પણ એ એને જ છોકરા છે. વીર મહારાજમાં સેળ આની–વસ આની હરિભસૂરિને પક્ષપાત હતા. તે જગત આખું જાણતું હતું. હરિભસૂરિને પક્ષપાત ન હોત તે પેલાને શંકા ન થાત. અહીં પક્ષપાતની દષ્ટિથી અંગીકાર કરું છું એમ નહિ, યુક્તિવાળું વચન તપાસ. તુલનાત્મક ષ્ટિથી ગ્રહણ કરું છું.
તુલનાત્મક અને પક્ષપાતની દષ્ટિ આપણા તરીકે માન તે છે જ પણ ધમી પણાની સ્થિતિ માટે અદિતીય માન ઉપજે છે. પક્ષપાત એટલે એને હું, મારા એ. પૂરા પક્ષપાત છે પણ તુલનાત્મક દૃષ્ટિથી, પક્ષપ તની દૃષ્ટિથી કહેતો નથી. જજ પોતે જજમેન્ટ લખતાં લખે છે-જે કે મારી મા છે, માની ખાતર નહિ પણ ખરેખર એ શિરપાવને લાયક છે, એનું કામ અદ્વિતીય છે માટે શિરપાવ અપાવું છું. મારી મા ન હોય તેથી શું થઈ ગયું? એટલે મા મારી છે એ ચેકસ થયું. પક્ષપાત છે એમ નહિ સમજે એટલે પેલા આ પક્ષપાત સમજે તેવી સ્થિતિમાં છે.