________________
ત્રીસમું ] રથાનાંગસૂત્ર
[ ૬૭ બુતને કહી દઉં એટલે બસ છે એમ નથી. દરેકનું હિત કરવું એ મુદ્દો છે તેથી અગિયાર અંગની રચના કરવી પડી. બારમા અંગમાં સમગ્ર નિરૂપણ છતાં જગતનું હેત કરવા બેઠા છે તેથી હિત ઉપર મુદ્દો હેવો જોઈએ. પછી હું રચી શકું છું કે નહિ તે મુદ્દો ન હો જોઈએ. ગણધરની પંડિતાઈ કે શેભાને માટે સૂત્રે પ્રવર્તેલાં નથી
શાસનના હિતને માટે સૂત્રો પ્રવર્તી છે. ગણધરની પંડિતાઈ કે શોભાને માટે સૂત્રો પ્રવર્તેલાં નથી. શાસનના હિત માટે પ્રત્ય હોય તેને પહેરામણ સંઘમાં પહેલાં કરવામાં આવતી હતી. સાધર્મિકવાત્સલ-ધર્મના સરખાવટને અંગે વાત્સલ્ય, તે જેમ જેમ ધર્મની
અધિકતા તેમ વાત્સલ્યની અધિકતા. સંઘને પિતાને ઘેર નેતરે. મોટે રાજા હોય તે બધા બ્રાહ્મણના પગ ધોઈ પીએ. આ સ્થિતિએ તમામ સાધર્મિકની ભક્તિ કરવી જોઈએ. તેમ દરેકને પહેરામણ આપવામાં આવે. આપણે વહેંચવું છે તેમાં જઈએ છીએ. તેમ ગણધર એવું વિચારી લેત કે મારે તો રચવું છે તે પચીશ, ન સમજે તે તેના નસીબ. તમે એના ઉપકારને માટે પ્રવર્યા હોત તો જેવી રીતે ઉપકાર થાય તેવી રીતે પ્રવર્તવું જોઈએ. આથી બાળ, સ્ત્રી, મધ્યમ વર્ગના માટે અગિયાર અંગની રચના. જગતની ભાષામાં તીર્ષક બેલ્યા અને ગણધરે તે જ
ભાષામાં રચના કરી તીર્થંકર મહારાજે અઢાર દેશની મિશ્રિત ભાષામાં નિરૂપણ કર્યું. જગતની અનુકૂળતા માટે અર્ધમાગધી ભાષા રાખી હતી તે હવે ભાષા કેમ ન ફેરવવી? તે વખતની ભાષામાં ધર્મ કહેવાને રાખ્યો તેથી જગગુરુ બની શક્યા. અત્યારે ગુરુ, હે ચેલા ! એમ કહેવા માગે છે પણ ચેલે ગુરુ એમ કહેવા માગતા નથી. જે જમતને ધર્મને શબ્દ સમજાવતો નથી તે ચેલા ઉપર ગુરુપણું સ્થાપી દેવું છે. ચેલાની ભાષા બોલવી નથી, ચેલે પિતે બોલે તે સમજતો નથી, તે ચેલા