________________
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
દશા થી થાય ? બારમું અંગ રહેત નહિ અને અંગે રચાયાં ન હેન તે આપણું દશા નિરાધાર થાત.
મારવાડ જેવી ભૂમિને તો આ જ આગમ ક૯પવૃક્ષ
દેવ પરોક્ષ છતાં ગુરુ ઉપદેશ દ્વારા ધર્મનું સ્વરૂપ બતાવીને ખેંચે છે. તે ખેંચનાર ફકત આગમ છે. દેવારિક, સમ્યગ્દર્શન આદિ રત્નોને દેખાડનાર જગતમાં શ્રતજ્ઞાન ન હોત, તે તેવી ચીજ જ ન હોત. પૂર્વો એ કલ્પવૃક્ષવાળું નંદનવન, નંદનવનમાં ઠામઠામ કલ્પવૃક્ષો બારમું અંગ એ કપક્ષવાળું નંદનવન, પણ મારવાડની ભૂમિ જેવા દુરથમ કાળમાં આ જ આગમ કલ્પવૃક્ષ. નંદનવનનાં ક૯પક્ષો સારાં છે પણ મારવાડીઓને માટે નકામાં છે. એને તો જે પિતાને સ્થાને હોય તે ભલે ખોબે હેાય તે ક૯૫; તેમ આ દુઃષમ કાળમાં તે ચાંદ પૂર્વ, બારમા અંગરૂપી કલ્પક્ષ મળ્યું નથી તેવા વખતમાં આપણું કાર્ય કરી દેનાર અંગપ્રવિષ્ટ––અગિયાર અંગ. તે દ્વારા કાર્ય થાય. જે એ અગિયાર અંગાની રચના ગણધર મહારાજાએ ન કરી હેત તો શાપણી શી દશા થાત? જંગલી અને આપણામાં શું ફરક રહેત? ગણધરે ચૌદ પૂની, બારમા અંગની રચના કરી. તેમાં સર્વ હકીકત આવી ગયેલી હતી. કેઈ હકીકત બાકી ન હતી. આખા જગતની સર્વ કીત તેમાં સંપૂર્ણ રીતે આવી ગયેલી હતી. મેટ છેક કેડારમથી લઈને ખાય તે હેય તેથી માતા નાના છોકરાને ચોળાને આપવામાં અચકાય નહિ. બુદ્ધિવાળાઓનું હિત કરવા સાથે આપણું પણ હિત કરવું એ ગણધર મહારાજાને મુદ્દો તેથી અગિયાર અગની રચના કરવી પડી. ગણધર મહારાજ પિતાની ફરજ સમજતા હતા, મારે બનાવવું એટલે બનાવવું એમ સમજતા ન હતા, પણ સમગ્ર જગતના છાનું હિત થવું જોઈએ એમ સમજતા હતા. આંધળાને દેરડું દેવું, તેમ કરવાથી ન આવે તે હાથ પકડીને, તેમ નહિ તો ડૂબકી મારીને લાવી શકાય. કાંઠે બેઠેલાને મુદ્દો કર્યું એ દેખાડવને નથી, તારવાને છે. તેવી રીતે ગણધર મહારાજને મુદ્દો