________________
૫૬]
સ્થાનાગસત્ર
[વ્યાખ્યાન એ વાત છે કે એક વસ્તુ ખ્યાલમાં આવી કે દંડયા. એકને વિરોધ કેટલી
ગો પર આવે છે, તે મોઢે ન હોય તો શું થાય ? એક સવાલ નીકળે ત્યાં પુસ્તક ખોલવાં પડે છે. વૈદિક લેકેએ માધુકરી વૃત્તિ રાખી. તે વૃત્તિને પાયો જેમાંથી લીધેલ છે. એક વાત ધ્યાનમાં રાખીને અગિયાર અંગ ખોલે. દેખા જાઓ. એક સવાલને અંગે અગિયાર અંગ વાંચી જવાં જોઈએ. અંગમાં એ કઈ જગાએ છે? એ માધુકરી વૃત્તિ કેવી રીતે કહેવા માગે છે? અપીડા, અવ્યથાને અંગે માધુકરી વૃત્તિ હતી. અંગપ્રવિષ્ટમાં ઉછવૃત્તિ શબ્દ હતો. શયંભવસૂરિએ જે બ્રાહ્મણે માધુકરી વૃત્તિ પર જોર દેતા હતા તેને બતાવ્યું કે જે ઉંછવૃત્તિ છે તે જ ખરેખરી માધુકરી વૃત્તિ છે માધુકરીની વૃત્તિ સામુદાયિક. તે ઉંછવૃત્તિથી હલકી છે. આને વાદીએ સવાલ કર્યો. તેને ઉત્તર કહેતાં દોઢ મહિને જાય. દેઢ મહિનામાં એની શંકાનું શું થાય? જે માટે હોય તો તેને તે વખત કહેવાય. આપણો કે પૂછનારને આત્મા સંદેહમાં ન રહે. આપણી અને એની દષ્ટિમાં તફાવત. એને શાસ્ત્રમાં ઔશિકાદિ દેષ નથી. અનુમોદના જેવી ચીજ નથી. સંકલ્પ નામને દોષ માનો નથી, તો વજવાનું કયાંથી રાખ્યું હેય માધુકરીને અર્થ એટલે એક ઘેરે ન ખાવું. એષણાશુદ્ધિ પર તત્વ નથી. એક ઘર પર તવ છે. પ્રત્યેકને એને માર લાવવા છે આથી
અગિયાર અંગેની જરૂર ઘડિયામાં વગર ગોખે અગિયાર અંગને મોઢે કરવાવાળાને માટે ચૌદ પૂર્વે, બારમા અંગની રચના બસ છે. અહિયાર અંગની કાંઈ જરૂર નથી. વીસ વર્ષને કરે છે. તે મા ભાણું ગમે ત્યાં મૂકી ગઈ હોય તે ઉતારીને ખાઈ લે. માને તે ધાવણાને, ધૂળમાં રમતાને, દુકાનવાળાને પણ પાળવાના છે. માની દૃષ્ટિ બધાને પાળવાની છે તે માએ સવડ બધાની કરવી પડે. પોતે છેવટે ચાવીને નાનાં બચ્ચાંને આપે. આજ વાત લક્ષમાં લઇશું તો જગતના તારક બનવાને તે જ લાયક. જગતના રાહને માટે જગતના ગુરુ બનનારે તૈયારી કઈ કરી ?