________________
વ્યાખ્યાન ૧૮
મેાક્ષની ઈચ્છાવાળાને ત્રણ પગથિયાં વિચારવાનાં છે
ગણધર મહારાજા શ્રીમાન સુધર્માસ્વામીજી મહારાજે ભવ્ય અવાના ઉપકારને ‘માટે, શાસનની પ્રવૃત્તિ માટે, મેાક્ષમાને પ્રવાહ વહેવડાવવા માટે, દ્વાદશાંગીની રચના કરી. તેની અ`દર પહેલાં જો કે ચૌદ પૂર્વીની રચના કરી. રચનાની અપેક્ષાએ પૂર્વી પહેલા નબરે હાવા છતાં, આાપુ દૃષ્ટિવાદ પહેલાં કરેલુ. હાવા છતાં, અગિયાર અંગની રચના પછી કરી છતાં સ્થાપના કરતી વખત આદિમાં આચારાંગની સ્થાપના કરી. કેમકે શાસનનું ચાલવું, ટકવું, એ કેવળ આાચાર ઉપર જ છે. આચાર શરૂ થાય ત્યાંથી શાસન. આચાર જ્યાં સુધી ચાલે ત્યાં સુધી શાસન. આચારાંગની સ્થાપનાથી આચારને વ્યવસ્થિત કરેલા છતાં, વિચારની વ્યવસ્થિતતા ન થાય ત્યાં સુધી મહુવાની લાકડાની દેરીએ’ છોકરાને લલચાવે પણ રસ ન નીકળે તેના જેવું થાય, પણ વિચારની વ્યવસ્થાને અંગે ફળ મળે, વિચારવાનાં ત્રણ પગથિયાં. દરેક મેાક્ષની ઈચ્છાવાળાને ત્રણ પગથિયાં ધ્યાનમાં લેવાનાં છે. તે સૂયગડાંગછમાં જણાવવામાં આવ્યાં. આ ત્રણ શબ્દો એટલે આ અર્થ, આ પરમા અને શેષ અન.
જીવે કાઇ પ્રણ દિવસ નિવૃત્તિને ઇષ્ટ ધારી નથી
અનાદિ કાળથી જીવ, ધમને સાધ્ય તરીકે ગણુતા ન હતા. સાધ્ય તરીકે પાંચે ઇંદ્રિયોના વિષયેાને–સ્પ વગેરેને ગણુતા હતા. ચાહે તે પાંચ જાતિમાંથી કાઈ તિમાં, ચાહે તે ચાર ગતિમાંથી ક્રાઈ ગતિમાં હાય તે। પણ તેનું સાષ્ય એક જ હતું-ષ્ટિ વિષય, જગત કેાની વાંસે ફરી રહ્યું છે? પાંચ ઇંદ્રિયાની વાંસે. અનાદિ કાળથી આ જીવ વિષયાને