________________
૪૨ ]
સ્થાનંગસૂત્ર
[ વ્યાખ્યાન
જાતમાં હોય છે. દુનિયાને નાટક દેખાડે છે ને પૂઠ ઉઘાડી કરે. મેર ચાર પીછી નીચાં રાખીને કે તે કળામાં અડચણ આવે તેમ નથી, પણ ગુરુ વિના નાચવામાં તૈયાર થયું છે પણ ગુરુ ન હોવાથી ચાર પાંચ રહી પીછી છે, નીચલા ભાગમાં છે, પૂંઠ ઢંકાઈ એમ છે, છતાં સ્વપ્નામાં પૂંઠ ઢાંકવાને વિચાર ન આવે. ગુરુગમને અંગે પરંપરાથી શીખેલાને દરજી જેવી સ્થિતિ. તેમાં અગમચેતી. દરજી મૂતરવાની જગ્યા રાખશે. ઘર ચણશે તે ખાળ રાખશે.
કાય કર્યા પછી ન માને તે ગુને જ્ઞાન ત્રણ માન્યાં છે. આત્માગમ, અનંતરાગમ, પરંપરાગમ. પરંપરાગમ એક જ જ્ઞાન. જે બુસ્વામીજીથી આગળ કોઈ આત્માગમરો કા કરે તે શાસ્ત્રથી વિરુદ્ધ છે. પરંપરાગમનું નિયમિતપણું હતું ત્યારે ગણધર કહી શકયા કે બ્રહ્મચર્ય અધ્યયન વિના બીજુ વંચાવે નહિ. અંગની સાથે ઉપાંગ. મૂળ દીક્ષાના દિવસથી ખુલ્લાં, છેદ પરિણતિ પર આધાર રાખે છે. એક અંગ તેનું ઉપગ, મૂળસૂત્રે દરેક વખત લાયક છે. દા૫યના કેને દેવાય તેને નિયમ નહિ. પરંપરાગમ હોવાનું નક્કી કર્યું તેને લીધે નવ અધ્યયન વંચાવ્યા વિના બીજું વંચાવે તો પ્રાયશ્ચિત્ત તો વાંચનારો તો છૂટે ને ? દુકાનમાંથી કેડીને માલ મફત આપે તે ઠપકો મળે. લઈ જનારને તો સત્તા કયાં છે ? પરંપરાગમ વિનાને આગમ નથી માન્યો તો રવતંત્ર લેવાની વાત ક્યાં ? જે વચન વંચાવે, આપે તેને પ્રાયશ્ચિત્ત. સ્વયં વાચે તો પણ પ્રાયશ્ચિત્ત. આટલું બધું બંધન આચારાંગ ઉપર લાવીને મૂકી દીધું. આચારાંગને પહેલું ગોઠવ્યું. ક્રમ નક્કી કર્યો. કાયદો કર્યો એટલે કાયદે ન માને તે ગુનો. શંકા-પિતાની મેળે આચારસંગ વાંચવા માંડયું તેમાં શું હિંસા વગેરે થઈ ગઈ ? પોતાની મેળે સૂયગડાંગ વાંચ્યું. સમાધાન-વચનનું ઉલંધન એ જ પ્રાયશ્ચિત્તનું સ્થાન. હિંસા બને કે ન બને, પણ વચનનું ઉલંધન એ જ પ્રાયશ્ચિત્તનું સ્થાન.