________________
સત્તાવીસમું ]
સ્થાનાંગસૂત્ર
[ ૪૧
ગ્રામ શિક્તમાન ન થયું ને ! શાસ્ત્ર માત્ર નહિં ચાલે, શાસ્ત્રથી તાકાત આવવી જોઈએ.
વચનના મુદ્દાને અંગે સામર્થ્ય યાગ
સમ્યક્ત્વને અંગે, વળજ્ઞાનને અંગે, મેાક્ષ પામવાને અગ્ હરિભદ્રસૂરિએ ચાવી આપી હોય તા તે સામર્થ્ય યોગ. શાસ્ત્ર યાગ— મેાક્ષને દર્શાવનાર શાસ્ત્રા એ જુદી ચીજ છે, મૅનાથી આવતુ સામર્થ્ય જુદી ચીજ છે. ‘“ નાથના ' વચનની દિશા. શેઠજીના વચનને શિખામણના મુદ્દે ગ્રામ લાગે, વચન.કામ ન લાગે. શાસ્ત્ર દ્વારાએ થયેલું અળ ક્રમ લાગે છે. બળ શાસ્ત્રથી આવ્યું છે. અભિપ્રાયને ધ્યાનમાં રાખવાના છે. વચનની આરાધના પણુ વચનના અક્ષરા નહિ; એને બાલા થઇ એટલે ધમ', વચન જે શેનું છે તેના અભિપ્રાયથી વિરુદ્ધ ન જવાય. વિરુદ્ધ જાય તે શુ કરી આવ્યા?” એમ શેઠ ખલે તેમ જૈન શાસ્ત્રકારએ જે દૃષ્ટિ બતાવી છે તેની દિશા ભૂલવી ન જોઇએ. અક્ષરને અંગે ધમ રાખીએ તે। અસુચ્ચા કેવલી માનવાને પ્રસંગ ન આવે. વચનને અક્ષરરૂપે નથી લેવાનાં. વચનના મુદ્દાને અંગે સામર્થ્ય યાગ છે.
2
ઘર ચણશે તે ખાળ રાખશે
અનુચ્ચા કેવલી એટલે જન્મથી માંડીને કાઈ પાસેથી ધમ સાંભળ્યે ન હેાય અને તપસ્યા કરતાં કેવળજ્ઞાન થઇ જાય. ધમ સાંભળવાની અપેક્ષાએ તેમને ધમ સાંભળવાનું નામ નિશાન નથી. વચનની વિરાધના તે અધ, સુધર્માંસ્વામીજીએ ચૌદ પૂર્વેની રચના પહેલી ર્યાં છતાં આચારાંગને પહેલુ ગાઠવ્યું, ક્રમ ગાઠવ્યો, એ ક્રમથી વિરુદ જનારને પ્રાયશ્ચિત્ત નવ બ્રહ્મચર્ય' અધ્યયન ભણાવ્યા વિના ખીજું ભણાવે તા પ્રાયશ્ચિત્ત. જ્ઞાન શીખવ્યું આવે છે. વગર શીખવ્યું પોતાની મેળે આવતુ નથી. વગર શીખવ્યા નાટક કરે છે. એવા કેટલાક જાનવરની