________________
પચીસમું ]
સ્થાનાંગસૂત્ર
[ ૨૧
વ્ય-પ્રાણના અતિપાત તા જરૂર વવાના પણ ભાવ-પ્રાણ વખતે તે પાછળ પડે
હવે મૂળવાત પર આવેા. દ્રવ્ય-પ્રાણને અતિપાત જરૂર વજ્ર વાના. ભાવ-પ્રાણની વાત આવે ત્યાં દ્રવ્ય-પ્રાણની વાત પાછળ પડે. ધૈર વિવાહ માંડે તે મહિના સુધી દુકાને તાળું મારે, શું વેપારી નથી ? પેલું કાર્યાં હોય તા પેલાને ગૌણ કરી દે. સહેજે કામ હોય તો મારાથી ન થાય. દુકાન પહેલે નખરે પણ દુનિયાદારીનું કામ આવ્યું ત્યારે દુકાન ખીજે નખરે.
વાડ વગર અનાજ કેવી રીતે બચે ?
ભાવ–પ્રાણના બચાવ, વૃદ્ધિ, ઉત્પત્તિ માટે જે દ્રવ્ય-પ્રાણના અતિપાત થાય તે વખતે મહાવ્રત લેનારા દૂષિત નથી, પ્રાણ' શબ્દ રાખે ત્યાં. જીવ' શબ્દ રાખે તે આખા ડખા ડૂલ. દ્રવ્ય-જીવ, ભાવજીવ થાય નહિ માટે સર્વથા પ્રાણાતિપાતથી વિરમવાનું રાખ્યું. ભાવપ્રાણને સમજે, માતે, ભાવ-પ્રાણનુ નિરૂપણ કરે ત્યારે પહેલું વ્રત ટકી શકે. પ્રાણાતિપાત–વિરમણુનું વ્રત સારૂં. દ્રવ્ય-ભાવ-પ્રાણા જાણી, માની, દ્રવ્ય–ભાવ–પ્રાણરૂપે પ્રરૂપણા કરો ત્યારે, સથા મૃષાવાદથી વિરમ્યા હોય ત્યારે, યથાસ્થિત દ્રવ્ય-ભાવ–પ્રાણની પ્રરૂપણા થઇ શકે. જે દ્રવ્ય-ભાવ-પ્રાણને સમજતા ન હોય તેને કાંઇ કામનુ ં નહિ. મૃયાવાદ–વિરમણ કરે તે અહિંસાનું પાપ ન કરે. બીજુ` મહાવ્રત ન હોય તે પહેલું મહાવ્રત ખચે નહિ. ખીજા મહાવ્રતરૂપી સજ્જડ વાડ હોય તે પહેલુ મહાવ્રતરૂપી અનાજ ખચી શકે.
૫.લાકને આરાધવાવાળી ભાષા તે સત્ય
મૃષાવાદ–વિરમણ શા માટે? સત્ય રાખી દે. સમા॰-સત્યવાદ એ અશકય. સત્ય ખેલવું અશકય છે. હું અહીં ખેઠી હાઉં. જેટલું જાણુ' તેટલું