________________
૧૦ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન ભૂતકાળમાં થયેલાં પાપોનું નિંદન, ગહણ કર્યું. ત્રણે કાળ, ત્રણ અવસ્થાને લાગુ થયેલો હોવાથી વિરમણ શબ્દ રાખે. જ્ઞાન, પ્રતિજ્ઞા અને ન કરવું એ ત્રણે રૂપ હિંસા ન કરવામાં આવે ત્યારે પહેલું મહાવ્રત કહેવાય.
મૃષાવાદ-વિરમણની આવશ્યકતા હાથીના પગલામાં બધાં પગલાં આવી ગયાં. બાકીનાં મહાવ્રત શા માટે જોઈએ? જગતમાં એક જ મહાવ્રત છે એમ કહેવું જોઈએ. સમા - દ્રવ્ય-ભાવ-પ્રાણુનું સ્વરૂપ જણાવ્યું, વિરમણનું સ્વરૂપ જણાવ્યું છતાં મૃષાવાદ એવી ચીજ છે કે એની ખબર ઘડીએ ઘડીએ રાખવી. રોહિણીયાને કહ્યું–મરી ગયાની ખબર આપીશ તે મારી નાખીશ. ઘાસ પડયું છે, શ્વાસ ચાલતા નથી. તે રાજા કહે છે શું મરી ગયું છે ? આપ કહે છે, હું બોલતા નથી. “હમણાં બેલ્યા તે હમણાં ફેકી તે માટે મૃષાવાદ-વિરમણની જરૂર. પહેલા મહાવ્રતને અંગે દ્રવ્ય-પ્રાણ, ભાવ-પ્રાણુ જાણ્યા. તે ન હણવાની પ્રતિજ્ઞા કરી. જે હમણું બોલ્યા તે હમણું ફેક તે થાય માટે બીજા મહાવ્રતની જરૂર. તેમાં સત્ય શબ્દ કેમ ન રાખે ?