________________
પરિશિષ્ટ જ મૂળભૂત પ્રશ્નો અને તેના ઉત્તરા
પ્ર. ૧—પૃ. ૧૩-૧૪ આવીસ તીર્થંકરના શાસનમાં મહાવ્રતનુ અધુરાપણું કે જેથી મહાવીરના વખતમાં પાંચપણુ કરવામાં આવ્યું? અગર હે। મહાવીરના વખતમાં અધિકપણુ -મેક્ષ માને પ્રવર્તાવનારા માટે છે? જો મહાવીર મહારાજના શાસનમાં અધિકતા કે ન્યૂનતા નથી તે ૨૨માં ચાર કેમ રાખવાં પડ્યાં અને આ શાસનમાં પાંચ કેમ રાખવાં પડ્યાં?
ઉ. ૧-પૃ. ૧૪ આ શાસનમાં ન્યૂનતા કે અધિકતા નથી. બાવીસ તીર્થંકરના શાસનમાં પણ ન્યૂનતા કે અધિકતા નથી....( પૃ. ૧૭ ) એ મળીને એક મહાવ્રત થાય છે....એ મળીને એક પ્રતિજ્ઞા હતી. (પૃ. ૨૫) જગતના વક્ર જડાને ફેરવવા મહાવીરને શબ્દ ફેરવવે પડ્યો.
પ્ર. ૨-પૃ. ૧૮ આદાન' શબ્દ પ્રસિદ્ધ હતા તે કેમ ન રાખ્યું ?
ઉ. ૨-પૃ. ૧૮ ખવીસ તીર્થંકરના શાસનમાં જીવે સરલ, બુદ્ધિશાળી હતા-વક્ર ન હતા. આ તે વક્ર—જડ એટલે ગ્રહણુમાત્રના પચ્ચક્ખાણુથી પાટી પકડે.
પ્ર. ૩—પૃ. ૧૯ પાંચ મહાવ્રતા કેમ કહ્યાં? છેલ્લા પાડે ક્રમ ફેરવ્યા ?
. ૩—પૃ. ૧૯ બધું વર્ક-જડપણાને આભારી છે, છતાં એને માર્ગે લાવવા એ શાસ્ત્રકારનુ ધ્યેય છે.
૫. ૪—પૃ. ૨૦ સજ્જામાં પરિખાઓ રમળ કેમ ?
૩. ૪—પૃ. ૨૦-૨૧ જો સન્માનો નામો મેલે તે અશન, પાન લીધું તે તમારૂં મહાવ્રત ગયુ એમ કહે અને ઉપકરણ