________________
વિરતિમા કરવી તે બીજા તે વિરમ
૩૧૪ સ્થાનાંગસૂત્ર
વ્યાખ્યાન પણ જાણનારા હેય. અભ્યપત્ય-પ્રતીતિ કરે, જાણે પછી તે નહિ કરવાની પ્રતિજ્ઞા કરે.
સૂક્ષ્મ અને બાહરને જાણવા તે વિરમણને પહેલે અંશ છે. પ્રતિજ્ઞા કરવી તે બીજે અંશ છે. પ્રતિજ્ઞા ન કરે ત્યાં સુધી વિરતિમાં આવેલ નથી. આ જીવ કરવામાં જેટલે અથડાય નથી તેના કરતાં વિરતિ ન કરવામાં વધારે અથડા છે. આ જીવ પાપ કરવાને પ્રતાપે જેટલે રઝળ્યું નથી, તેના કરતાં અનંત ગુણે સંસાર વિરતિ ન કરવાથી એણે વધાર્યો છે. અને તે કાળ વધારે રખડવું પડયું. અનંત કાળ તે (હિંસા ન કર્યા છતાં રખડવામાં કાઢયે. ન કર્યા છતાં રખડવાનું કેમ? અવિરતિ હેવાને લીધે.
આ જીવ અનાદિ કાળથી સૂક્ષ્મ નિગોદમાં હતો. કઈ હિંસા વગેરે કર્યા હતાં કે જેથી સૂક્ષમ નિગદમાં હતું ? પાપનાં પચ્ચકખાણ ન કર્યો તે માટે. ગૂમડું થયું પણ આપણને રૂંવાડું મનમાં નથી કે ખાઉં છું તેથી તેનું પોષણ એને મળે. ગૃમડું થયું હોય અને એ પાક ઉપર ચઢે છે ત્યારે મારા ખેરાકથી પરૂ થાય તેવી આપણી ઈચ્છા-ક૯પના હોતી નથી, છતાં જે પ્રમાણમાં ખેરાક લેવાના તે પ્રમાણમાં એને રસોળી ગૂમડું ભાગ લઈ લેવાને. અવિરતિથી ભયંકર હાનિ
જીવને અવિરતિ એ વિકાર છે. જે સમયે કર્મ આવે તેમાંથી અવિરતિ પિતાને ભાગ પડાવી લે. વિકાર સંગ મળવાથી વધે જ જવાને. અવિરતિ એ વિકાર છે. જે સમયે કર્મ બંધાય તેમાંથી અવિરતિને હિસે ચાલુ રહે. કરવાથી જેટલે કાળ ન કાઢ પડયે, એટલે કાળ ન કરવાથી કાઢવે પડે. સૂમ એકેંદ્રિય જીવે અવિરતિના વિકારને લીધે કમ