________________
એકવીસમું]. સ્થાનાંગસૂત્ર
૨૯૫ એટલે જુલમ કર્યો ને? બધાની વચ્ચે “ચોર” કરવી દીધે જેલમાંથી છૂટકે તે જેલમાં ગયા હતા, તે જાહેર કરવા જેવું હતું. હિંસા છેડે એટલે “હિંસાખેર સાબિત કરે છે. પોલીસ (Police)ની કેર્ટમાં જઈ ગુનેગાર એકરાર (કબૂલાત) કરે તે બચાવને રસ્તો નહિ. તેવી રીતે બીજાએ કહ્યું: જેલમાંથી કયારે છૂટયે તે જેલમાં કયારે તે તે સાબિત કરવું રહ્યું પણ તમે તે કહેવડાવે છે, અમે ચેરી છડીએ છીએ. તમે કહ્યું હેત કે ચોરી છોડ તે બચાવને રસ્તે હતે. પહેલા વ્રતમાં કબૂલ કરાવ્યું કે સર્વ હિંસાથી પાછો રહું છું એટલે સાબિત કરાવ્યું કે સર્વ હિંસામાં હતે.
“સર્વ હિંસામાં છે કેણુ?” એમ કહે તેને બચાવ કરવાને હક રહે. પણ હવે હું હિંસા છોડી દઉં છું એમ બોલે તેને બચાવને રસ્તે ન રહે. આ વ્રત કરીને તમારા સર્વ ભકતને હિંસા કરનારા બતાવ્યા.
શંકા–બેનું અપાદાન થતું હેત તે સ્થિર હોય તેને પંચમી લાગે. ઘેડાથી માણસ પડે. તેમ પ્રાણાતિપાતથી છૂટ પડે. પ્રાણાતિપાતને સ્થિર બનાવી. આત્માને ઘેડા ઉપર બેઠેલા માણસની પેઠે. હિંસાથી જીવને ખસેડ અને આથી જ વૃક્ષાત પનિ પતંતિ કહીએ છીએ. પણ તમે તે હિંસાથી સાધુ ખસે છે એમ કહેવા કરતાં સાધુથી હિંસા ખસી ગઈ એમ કહે છે. એક તે પ્રાણાતિપાતથી વિરમવાનું કહીને હિસાર બનાવ્યા અને હિંસાથી જીવ ખસે છે એમ કહે છે પણ જીવથી હિંસા ખસે એમ નહિ. એનાં સમાધાને આપવા પડશે.