________________
૮
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન ભગવાન મહાવીર રિફોર્મર ન હતા
એમને વક-જડને લાયકની પણ પ્રરૂપણું નહિ કરી હોય ત્યારે ? જેમ આપણે જુ-જડ, જુ-પ્રાજ્ઞની પ્રરૂપણ કરીએ છીએ તેમજ વક–જડની પ્રરૂપણ કરવાની હોય છે તેથી “પાંચ” સંખ્યા કહી દે. પહેલાં સાંભળ્યું હોય તે જ આ કહે તે ઊલટી “પ્રતીતિ થાય. અનંતા તીર્થકરો, અનંતા કેવળીઓ જે પ્રરૂપણ કરે છે તે ત્રણ પ્રકારના જીને ઉદ્દેશીને કરે છે. તેમણે મહાવ્રતનું પાંચપણું વર્ણવેલું છે તેથી મહાવીર પન્ન કહે છે. હું જૈન શાસનને રિફેર્મર (reformer) નથી. પાર્શ્વનાથના શાસનમાં ખામી હતી. તેથી હું સુધારો કરૂં છું એમ કહીને રિફોર્મ કરવાવાળા ન હતા. ત્રણે વાત મૂળરૂપે જ છે.
સભામાંથી–પ્રશ્ન મહાવીર અત્યારે હોત તે પુનર્લનને સંમતિ આપત? સમાધાન-તારા જેવા ઉન્માગીએ તે વખતે હતા. રિફોર્મર (સુધારો કરનાર) હતા. નવી ન હતી તે સહી તે હોવી જોઈતી હતી ને? ફલાણાનો કરો તું તેને દસ્તાવેજ નથી. અમારા શાસનના તે બૌદ્ધો ને બ્રાહ્મણોમાં પૂરાવા છે. એટલે દસ્તાવેજ છે. દેવના અંગે જેમ ફાવે તેમ બોલે એમ ને?
મૂળચંદજી મહારાજ પાસે શાંતિસાગરના મતવાળા બે આવ્યા, કહેઃ જ્ઞાનની જરૂર છે. મૂળચંદજી-કોણ ના પાડે છે ? આવું જ્ઞાન ન હોય તે ક્રિયા નકામી. મૂળચંદજી-આત્માને સુધાશ્વા માગે છે, આત્માના અનુભવનું જ્ઞાન માગે છે. તે તને પ્રશ્ન છે કે -કકશાસ્ત્ર ભણ્યા વિના ભેગ કરે તે ફગ છે.” અપેક્ષાએ જે વાક્ય છે તે તું વિચારતો નથી. તારે માટે સાધુ નથી, કેમકે તું ગણતા નથી તે હું તને જેની ગણતે નથી. તારા માબાપ કેકશાસ્ત્ર ભણ્યાં છે ને?