________________
સ્થાનાંગસૂત્ર
વ્યાખ્યાન
આપણે કહ્યુ: મેલાં કપડાં કાઢી નાખ. એ કાઢીને નાગા થઈ જાય તા ‘મૂર્ખ'. તે કહ્યુ ને કાઢી નાખ્યાં. મૂર્ખ કેમ કહે છે? મેલાં એ વિશેષણ ને લૂગડાં એ વિશેષ્ય. કાઢી નાખવાના નિષેધ નહિ, પહેરવાને નિષેધ. એકલે મેલાપણાને, નહિ કે લૂગડાંને, પેલાએ મેલાં અને લૂગડાં બંનેને લગાડયા. તમે મેલાપણું ખસેડવા માટે નિષેધ કર્યો. લૂગડાં કાઢીને નાગા થવા પર તત્ત્વ ન હતું. નિષેધ મેલાપણાના હતા. શ્રાવકના ૨૧ અને માર્ગાનુસારીના ૩૫ ગુણાનાભેદનું કારણ શકા—ન્યાયસંપન્નવિમ: વગેરે માર્ગાનુસારીના ૩૫ ગુણા બતાવ્યાં. કઈ જગ્યા પર ૧ શ્રાવકના એકવીસ કહ્યા ને કોઈ જગ્યા પર માર્ગાનુસારીના પાંત્રીસ ગુણુ કહ્યા તે માનવા કયા ? સમાધાન—કુટુંબને સંસ્કારિત કરવુ તેથી ધર્મના સંચાગ મળે, તરત છાપ પડે. ચાક્ખાં કરીને, લૂગડાંને ખટાઇ વાળાં કરીને, છીપા લેકે રાખે છે. છાપ મારી કે ચાંટી. ફાટયા ને અન્યા પણુ છાપ જાય નિહ. ખારે કે સાબુએ ધૂએ તે। પણ જાય નિહ. તેવી રીતે તમારા કુટુ ંબને એવી સ્થિતિમાં તૈયાર કરે કે જે વખતે ધર્મની પ્રાપ્તિના વખત
१ धम्मरयणम्स जोगा अकखुद्दो रूववं पगइसोमा । लोयप्पिमो अकूरे। भीरू असढो सदक्खिन्नो ॥ ५६ ॥ लज्जालुओ दयालू मज्झन्थे। सोमदिट्टि गुणरागी। सक्कड़ सुपक्खजुत्तो सुदीहदसी विसेसन्नू ॥ ५७ ॥बुट्ट|णुगो विणीओ कयन्नुओ पर हियत्थकारी य तह चेत्र लद्धलक्खो इगवीसगुणो हवइ सहो || ५८ ॥ (प्रवचनસારોદ્વાર) ૨યેગશાસ્ર (જીએ ઠાણાંગ વ્યા૦ પૃ૦ ૧૮૫)
૨૨૦