________________
ર૭૮
સ્થાનાંગસૂત્ર [વ્યાખ્યાન નહિ. આ ક્રિયાના સાધનરૂપ શ્રુતજ્ઞાન છે જ્યારે પેલું અવધિજ્ઞાન પણ ક્રિયાને અંગે નિરૂપયેગી પુરૂવરવી. ધHH સામુવમો મા ! (શ્રતda).
એ અધ્યયનનું કૃતસ્તવ નામ અને શ્રુતસ્તવને અધિકાર છે તે ચારિત્રની શી જરૂર હતી? નવી સયા સંમે-સંજમ રહ્યો છે માટે શ્રુતજ્ઞાનની અધિકતા. બંને જગ્યા પર જે ચારિત્રને નામે સ્થાન આપ્યું-જે શ્રુતજ્ઞાન આરાધવા માગીએ છીએ તે ક્રિયાના ઉપયોગ વિનાનું નહિ. જે શ્રુતજ્ઞાન ક્રિયાને અંગે ઉપયોગી છે તેને માટે કાઉસ્સગ બોલીએ ત્યાં વાવત્તિમા બેલીએ છીએ. દયાના સાધન તરીકે જ્ઞાન
જ્ઞાનની ઉપગિતા એકસરખી રીતે જૈન શાસન સ્વીકારે છે, પણ તે ક્રિયાના સાધન તરીકે. એકલા જ્ઞાનને જ્ઞાન તરીકે નહિ. “ઘર નાનું તો હયા.”
શંકા–પહેલું જ્ઞાન જ છે એટલે બધામાં આવી જતું હતું તે તમો યા મેલવાનું કારણ? તો વયા કેમ મેલ્યુ ? જ્ઞાનથી ઘણાં કાર્યો થાય છે, તેમાં એકને કયાંથી પકડયું? તમો યા ન બોલ્યા હતા તે તમામ કાર્યોમાં જ્ઞાનને પ્રથમ દરજે રહેત. તો બોલીને બેબી માર્યું. બધાંમાં પહેલું જ્ઞાન થાત તે આપોઆપ આવી જાત, તે પછી તમો તથા શા માટે?
સમાધાન–અમે જે જ્ઞાન લઈએ છીએ તે સર્વ સાધારણને લેવા માગતા નથી. જે જ્ઞાન દયા, વિરતિ, સંયમનું સાધન બને તેને લેવા માગીએ છીએ તેથી તો વા કહેવું