________________
વીસમું] સ્થાનાંગસૂત્ર
૨૮૧ તિપાત ન લીધે. કારણકે જીવાતિપાત અસંભવિત. કોઈ કહે સર્વથા બ્રહ્મચર્ય, પણ તેનું વાંઝણીનું? એને અર્થ નહિ. જીવનું મરવું કેઈ દહાડે હોય નહિ. જીવ કેઈ દહાડો મારતા નથી. જીવનું સ્વરૂપ મરવું નથી. તેથી “પ્રાણાતિપાત” રાખ્યું. આ જે વ્રત પાળવાનું છે તે પ્રાણની વિરાધના ઉપર લક્ષ રાખીને પાળવાનું છે. તેથી પડિલેહણ, પ્રમાન કરી શકીએ છીએ. કીડીનું દર હોય ત્યાં થઈને ન જતાં, પાણીમાં થઈને જવું. પ્રાણાતિપાત તે બંને ઠેકાણે થયાં ને? પ્રાણના ઉદેશે પ્રવૃત્તિ નિવૃત્તિ હોવાને લીધે વધારે પ્રાણુ જ્યાં હોય ત્યાંથી વર્જવું જોઈએ. પ્રાણુ શબ્દ રાખવાનું કારણ
દ્રવ્ય-પ્રાણને અગે વાત કરી તે નદી કેમ ઊતરી શકશે? વરસાદમાં બાળ અને વાનને માટે શું ગોચરી લાવી શકશે ? પ્રાણુ” શબ્દ રાખીને દ્રવ્ય-પ્રાણ અને ભાવ-પ્રાણુ ભાવ-પ્રાણને વધારવા માટે દ્રવ્ય પ્રાણને ભેગ આપે પડે છે તે અમારા વ્રતની બહાર નથી. નદી જાણીને ઊતરીએ છીએ. બાળ અને વાનને અસહિષ્ણુને અંગે ચાર છાંટા હેય તે જવું પડે, જે ૬ અ૬મ કરી શકે તેવાને માટે છૂટ નથી. બાળ અને શ્વાનના બચાવ માટે છે; શક્તિવાળાને માટે નિરપેક્ષ છે. “પ્રાણ” શબ્દ
ખે તે જ ફાવ્યા. “જીવ' શબ્દ રાખે હેત તે દ્રવ્ય-જીવ, ભાવ જીવ વિમાગ થઈ શકતે નહિ. શાસ્ત્રકારે દ્રવ્ય-જીવમાં મીંડુ વાળ્યું છે. જગતના ચાર નિક્ષેપા માન્યા. આશ્રવ, બ ધ ચાહે તે લે. સમ્યગ્દર્શન લે છતાં જીવ ને અજીવમાં દ્રવ્ય-નિક્ષેપ નહિ. મૂળ દ્રવ્ય-નિક્ષેપ ઊડી જાય છે તે દ્રવ્ય-જીવ ને ભાવ-જીવ એવા વિભાગ કરો કયાંથી? પ્રાણને અંગે