________________
ખ્યાન
૨૯૦
સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન સાચવી શકાય છે. છ કાયની દયાને અંગે ગીતાર્થને મુખત્યારનામું આપ્યું તે આપણને ચિંતા નહિ. જે બોલે તે તારા જોખમે. મુખત્યારનામું આપ્યું. કાં તે બાળગંગાધર તિલકની પેઠે પોતે બચાવ કરવા ઊભા રહો કે કાં તે વકીલને મુખત્યારનામું આપે. કાં તે યે જીવનું સંપૂર્ણ જ્ઞાન કરે કે કાં તે છના જ્ઞાનવાળાને મુખત્યારનામું આપો. જમનાભાઈ, ભેળાભાઈ ભાગીદાર થાય. કંપની ચલાવે. એમના ઘરનું ખર્ચ પેઢીના ખાતે લખાય. આ સ્થિતિ ક્યારે હેય? પૂરી સ્થિતિ હેય તે. વાં પડે કે વકીલની નેટિસ (Notice). એક વખત એ આવી ગઈ તે વકીલની હાજરી વિના બેલે નહિ. એક વખતના બે આવા ભાગીદાર તકરારનું રૂ૫ આવ્યું ત્યાં વકીલની હાજરી સિવાય એક શબ્દ બોલવાને નહિ. તેમ આ જીવ આ સંસારની સાથે અનાદિન ભાગીદાર છે, પણ જ્યારે માલમ પડયું કે એ તે જડ અને હું ચેતન એટલે વધે પડે. પછી તે આ વકીલની હાજરી સિવાય તારે મારે લેવા દેવા નહિ. વાતચિત કરવાની નહિ. એ સ્થિતિમાં આવી જાય તે મિલકતનું રક્ષણ કરી શકે. નેટીસ દેવાઈ, પછી ઘાલમેલ કરે તે–ગફલત કરી તે આખો દસ્તાવેજ ઊડી જાય. છ
જીવનિકાયને ન જાણતે હેય તે પણ વકીલને વચમાં રાખીને વાત કરે તે કઈ દિવસ ફસાય નહિ. છ જવનિકાયની દયા એ શહેનશાહત; એનું નિરૂપણ કરનાર એ શહેનશાહ. એ મહાપુરુષ એક જ. છ જવનિકાયને છ જવનિકાય તરીકે જણાવનાર મહાપુરુષ એક જ. છ જવનિકાયની શ્રદ્ધા થાય તે જ જૈનત્વ છે. ત્રસમાં આપણી બુદ્ધિ ચાલે. જેમાં આપણી બુદ્ધિ ન ચાલે તેમાં એ જે કાંઈ કહે તે હિતને માટે એવી
જણાવવામાં એક નિરૂપણ કરાનિકાયના જાને