________________
સ્થાનાંગસૂત્ર
[વ્યાખ્યાન
અંતર્મુહૂત, અપ્રમત્તના અંતર્મુહૂ. ચારિત્રને કાળ દેશેાન ક્રેડ પૂ. અપ્રમત્તના અંતર્મુહ કરતાં પ્રમત્તનુ અંતર્મુહ ઘણું માટુ.'
૨૮૦
કેવલી મહારાજ વિદ્યમાન હાય, કેવળજ્ઞાન પામવાવાળે જીવ હોય તે પણ પ્રમત્તપણું આવ્યા સિવાય રહેવાનુ` નથી. તે સમજતાં હાઇએ તે છતાં પચ્ચક્ખાણુ કરીએ તે એને અ તેાડવા માટે. પચ્ચક્ખાણ કર્યાં એવા અર્થ થયે. એથી આવતા ભવનું પચ્ચક્ખાણ પાળી શકવાના નથી અને આવતા ભવના પચ્ચક્ખાણ લેવામાં આવે તે પચ્ચકખાણુ પાડવા (તેાડવા) માટે છે. પ્રમત્ત દશા અંતર્મુહૂતે આવવાની છે. પ્રમત્તપણામાં વધારે વખત, અગર અપ્રમત્તમાં અંતર્મુહૂર્તથી વધારે વખત રહેવાના નહિ. પ્રમત્તપણું" આવ્યા સિવાય રહેવાનુ નથી તે પછી હિંસાના નામે પ્રમત્ત દશાના પચ્ચક્ખાણુ કરવામાં આવે. બે પચ્ચકખાણ થાય તે પાડવા માટે અને આથી જ હિંસાથી વિરમણુ ન રાખ્યુ’, પણ ‘પ્રાણાતિપાતવિરમણ’ કહ્યું. પ્રમત્ત યાત્ર ટાળવા લાયક છે, પણ પચ્ચક્ખાણ પ્રાણના વ્યપરાપણુનાં. બાહુબલજી પ્રમત્ત દશાના રહ્યા પણ મહાવ્રતમાં રહ્યા. પ્રમત્ત ચેગ સજ્જડ રહ્યો પણ મહાવ્રત કી ઉચ્ચારવા પડયાં નહિ. પ્રમત્ત ચેગનાં પચ્ચક્ખાણ ન હતાં, પ્રાણવ્યપરેપણુનાં પા ક્ષાણુ હતાં તેથી સં હિંસાથી વિરમવુ ન રાખ્યુ. પ્રાણાતિપાત શબ્દ રાખવાનું કારણ?
‘વધ' શબ્દ હિંસાની વાંસે લટકયેા છે. ‘ટૂનું દિાયામ્ ’ (નો વા પ્ ચ । સિ. --રૂ-૪૬ ) દુનનું વધ: ) હિંસાની સિદ્ધિ પ્રમાણે વધની સિદ્ધિ છે. ‘અતિપાત’ લીધે તેમાં જીવા