________________
૨૬૩
સત્તરમું]
સ્થાનાંગસૂત્ર સામે લેતું મળ્યું. એની પરંપરા ચાલએને છેડે નહિ. ષના પરિણામને અંગે વાત થાય છે. અવગુણી ઉપરને શ્રેષ સજજડ નુકશાન કરશે. તમે કુપાત્ર ન બને. એ તે કુપાત્ર તે કુપાત્ર રહ્યો છે. બેબી તે બેબી હતું. સાધુ સુપાત્ર હિતે તે કુપાત્ર શું કામ થયે? મિથ્યાત્વ, કષાય અને અવિરતિ ઉપર દ્વેષ તે “પ્રશસ્ત દ્વેષ. પ્રશસ્ત રાગ-ગુણ, ગુણ ઉપર. ષ અવગુણ ઉપર હેય; અવગુણી ઉપર દ્વેષ નહિ. સંગમ મહાવીરનું ભાવજીવન બગાડવા માટે મ. એણે કાલચક્ર માથે મેવ્યું. તેવાને અંગે પણ તારાવિ ને, પામરતારણો: इषद् बाप्पान्योभद्र, श्रीवीरजिननेत्रयोः।। (योग० प्र० १ श्लो० ३) આ સ્થિતિ. અવગુણ ઉપર પણ કરુણ ભાવ. અવગુણ ઉપર દ્વેષ એ અકર્તવ્ય
મનુષ્યને પદાર્થ ઉપર પ્રેમ હોય છે તે પ્રેમના પ્રકર્ષમાં નુકશાન સહન થતું નથી. માતાને ઘડપણે છે. માતાને છોકરા ઉપર પ્રેમની ખામી નહિ. છોકરો માતાના વાળ ખેંચે તે વખતે ઠોકે છે. છેકરાની લેવાદેવા નહિ જોઈએ. વાળ ખેંચે. વેદના થાય તે સ્થિતિમાં મા સમતાવાળી હોય તે કહે-વાળ ખેંચાય છે, છેડી દે, સમતાવાળી ન હોય તે ધક્કો મારે અને છોકરો પડે, ને વાગ્યું તે તેને પંપાળે પિતે. વીતરાગપણની પરિણનિ થઈ નથી ત્યાં સુધી કેધ થયા વિના ન રહે. પ્રશસ્તપણું દેખીએ તે અવગુણ ઉપર દ્વેષ અવગુણ ઉપર દ્વેષ એ કર્તવ્ય. અવગુણના દણું કાઢે. ગુણને રાગ એ “કર્તવ્ય. જેમ બને તેમ ગુણમાં ઊંડા ઊતરે, ગુણને મહિમા વિચારો અને એના રાગવાળા થાઓ. અવગુણી ઉપર