________________
અઢારમુ]
આચાર ત્યાં સુધી જ શાસન
દ્વાદશાંગી ગ્રંથતાં આચારાંગ કેમ ગૂંછ્યુ? આચાર એ પ્રથમ, કેમકે એ ધર્મની જડ છે. આચાર છે ત્યાં સુધી જ શાસન છે. છઠ્ઠા આરામાં કથ ંચિત્ જ્ઞાન પામનારા થશે પણુ સાધુપણું નહિ ચાલે. તેથી શાસનને વિચ્છેદ. સમ્યક્ત્વના માલિક ચારે ગતિવાળા અને સમ્યજ્ઞાનના માલિક પણ ચારે ગતિવાળા, પણ ત્યાં તીર્થં નહિ. દેવતા, નારકી, તિર્યંચમાં તી નહિ. નિગ્રંથ વગર તીર્થ નહિ ળ વિળા તિર્થં ળિયòિ શાસન પ્રવૃત્યું ત્યારે ગણીએ કે જ્યારે ગણધરની દીક્ષા થાય-જે દહાડે સાધુપણુ થાય તે દહાડે શાસનની પ્રવૃત્તિ. જે દહાડે સાધુપણુ બંધ થાય તે દહાડે શાસન અધ. મહાવીરને ઝઝુવાલિકામાં કેવળજ્ઞાન થયુ. પણ તી પ્રવૃત્તિ કયાંથી ગણીએ ? દીક્ષા થઇ ત્યારથી. સાધુપણાની ઉત્પત્તિ ત્યાં તીર્થની ઉત્પત્તિ ને સાધુપણાને ઈંડા ત્યાં તીના છેડા. તિય ચમાં દેશિવરિત હોય તે પણ શાસન છે નહિ.
સ્થાનાંગસૂત્ર
૨૫૧
આ વિચારીશું ત્યારે સુધર્માસ્વામીએ બારે અગની રચના કરતાં આચારને કેમ પ્રથમ સ્થાન આપ્યુ તે સમાશે. આથી આચારાંગની રચના કરી અને પછી સૂયગડાંગની રચના કરીને વિચારની વ્યવસ્થા કરી.
શકા-ઠાણાંગમાં પાંચ મહાવ્રતનું વર્ણન કરતાં પ્રાણાતિપાદ વિરમણ કેમ કહ્યું? જીવસિા કેમ કહ્યું નહિ? સમાધાન-પહેલાં ‘હિંસા શબ્દમાં એ વસ્તુ હતીઃ પ્રમત્તયેગ
ઇવ સંગમે
'ण विणा तित्थं णियंटेहिं नियंठा व अतित्थगा । નાવ તાવ ટુટાળુમળા ! (નીમા॰ગા:૨૧૮)