________________
એગણીસમું ]
સ્થાનાંગસૂત્ર
વિરતિરૂપ ફળ વિનાનું' જ્ઞાન અજ્ઞાન
જ્ઞાનનું ફળ વિકૃતિ તે ન થવાથી મિથ્યાદ્રષ્ટિના જ્ઞાનને જ્ઞાન કહી શકતા નથી, કેમકે એને વિરતિનું ધ્યેય ન હેાય. સભ્યશ્રૃષ્ટિના બેાધને જ્ઞાન તરીકે મનાયુ તે સદાચારના ધ્યેયને લીધે. આદરવા લાયકને આદરવાની, મેાક્ષ મેળવવાની બુદ્ધિ ન હોય તે સમ્યગ્દર્શન નહિ. અહીં લાલ પડદો કરેલા હોય અને સામા સૂર્ય હોય, એનુ અજવાળુ એના પર પડે છે. વસ્તુની લાલાશ દેખાય. પણ વતુ લાલ નથી અહીં આભાના સમક્તિ ન લેવાં. શાસ્ત્રની વાત ચાલતી હૈય ત્યાં પુદ્ગલ આમ છે. ઉડયા એટલે ખ ંખેર્યુ. સમ્યકત્વની સ્થિતિ છાસઠ સાગરેાપમથી અધિક.
૨૫૯
જ્ઞાન, ‘જ્ઞાન’ તરીકે કયારે ગણ્યું? વિરતિ ઉપર ધ્યેય રહ્યું હેય ત્યારે. જ્ઞત જ્ઞાનરૂપે આદરેલું નથી પણ વિરતિના કારણ તરીકે આદરેલું છે. પહેલું જ્ઞાન ખરૂ. પહેલાં ચૂલે સળગાવવાને, પણ કરવાનું શું? રસેઈ. જેમાં વિરતિ આવે નહિ તે જ્ઞાન નકામું.
શકા-જ્ઞાનથી દયા થાય તે સીધું કહેવું હતું. શા માટે પટ્ટમં નાળ તો ત્યા'' કહેવુ પડયું ? એક જ પદમાં એ વાકયા
શા માટે?
સમાધાન- પહેલાં જ્ઞાન થાય છે, પણ તે જ્ઞાન શા માટે? દયા માટે. માટે જ્ઞાન મેળવી દયામાં આ. જગતમાં જ્ઞાન જ્ઞાનરૂપે આદરયું છે. ઘરનાં નળીઆં
o (તાત્ત્વિક ૬૦ રૃ. ૮૧ જુએ.)
આદરાયુ નથી; જ્ઞાન ફળરૂપે ગણ્યાં છે? લૂગડાના તાંતણા