________________
અઢારમું ]
અનુયાગ પછી અનુજ્ઞા હરિભદ્રસૂરિજી `દશવૈકાલિકની વ્યાખ્યા કરતાં પહેલાં ઉદ્દેશ, સમ્રુદ્દેશ, અનુજ્ઞા થઈ ગયા હોય તેને ‘અનુયાગ' કહે છે. ‘અનુયેગ’ એ જ્ઞાન આચાર પછી. તે વગેરે અનેક કારણેાથી આચાર પ્રથમ હોવાથી આચારાંગની પ્રથમ ચેાજના કરી. બાપનું મૂળ ‘જ્ઞાન'
સ્થાનાંગસૂત્ર
૨૪૧
જ્ઞાન એ જ્ઞાનરૂપે સાધ્ય નથી. જગતમાં પાપનું મૂળ લાભ કહેવાય પણ ઉંડા ઉતરીએ તે પાપનું મૂળ ‘જ્ઞાન’ બહેરાને ગાળો દે તા ક્રોધ ચઢે ખરા ? સાંભળતા નથી. આંધળાની સામા ચેષ્ટા કરી તે તેને આવેશ આવતા નથી. આંધળે છે. શ્રવણ-ઇંદ્રિયથી શબ્દ સાંભળે ત્યારે એ શબ્દ દ્વેષ કરાવે, નેત્ર-ઇંદ્રિયથી આકાર, રૂપ, ચેષ્ટા જાણે તે જ ક્રોધ ચઢે. લકવા-પક્ષાઘાત થયે હેય તેને ઠંડું, ઊનું માલમ પડતું નથી. ક્રોધ વગેરેની પ્રવૃત્તિ જ્ઞાન ઉપર આધાર રાખે છે. જેને જેટલું જ્ઞાન તેને તેટલી દુર્ગંતિ. એકેદ્રિય જીવ અનતા છે, પણ નરકે જતા નથી. કારણકે જ્ઞાનની માત્રા વધારે નથી. એકેદ્રિયને જ્ઞાન એછું; દુર્ગતિ એછી. એકેન્દ્રિય એછામાં ઓછું કર્મ બાંધે. સયગજન્ય દુઃખ નરકને છે. ગુણુના નાશને લીધે દુખ એકેદ્રિયને છે. એકેદ્રિયથી એઇન્દ્રિયમાં જ્ઞાન વધ્યું; સાથે સાથે કર્મની પાયરી પણ વધી. જેવી રીતે અનુક્રમે જ્ઞાન વધે છે તેવી જ રીતે અનુક્રમે પાપ વધે છે, છેકરાને સેાની સંખ્યાનું જ્ઞાન કેટલા રૂા આપીએ ? સા કહે. જે વસ્તુ જાણવામાં આવેલી નથી તેને અંગે દ્વેષ, માન, માયા, લેાભ થતા નથી.
૧ તાત્ત્વિક પ્રનેાત્તર પૃ॰ ૧૭ જુએ,