________________
બારમું] સ્થાનાંગસૂત્ર
૧૫૭ નયવાદ તેટલા મિથ્યાત્વનાં સ્થાને છે. પિતાની ગાતાં બીજાની ગબડાવે તે “નયાભાસ. પિતાના ગુણ ગાય પણ બીજની દરકાર રાખીને ગાય તે પ્રમાણુ” ચા પદ કહેતાં બીજા બધા ધર્મો મારી ધ્યાનમાં છે પણ એની મારે જરૂર નથી, અત્યારે પટનું અવિદ્યમાનપાછું જણાવવાની જરૂર નથી. અત્યારે ઘટમાં ઘટપણું છે તેની વાત કરું છું. “ઘડો' છે એટલી વાત કરું છું. બીજામાં પડતું નથી. પટરૂપ છે કે નહિ? પટરૂપને અભાવ છે કે નહિ તેની તથા નહિ. બીજાની તથા છેડી તેથી ઘટ છે. એમ કહેવું તે “નય” કહેવાય. “દ વ ઘટ જ છે. એમાં છે જ પણું જ પકડી લીધું અને નાસ્તિપણને અભાવ તે “નયાભાસ'-'મિથ્યાત્વ.” બહુ ભણેલે શાસ્ત્રને-શત્રુ તેને ખુલાસે
શાઓ બહુ ભણે તે મિથ્યાત્વી, નહિ ભણેલે મિથ્યાત્વી પણ ભણેલે શાસનને શત્રુ-મિથ્યાત્વ નહિ રાખતાં આગળ વધ્યા-શત્રુ. જેમ જેમ બહુ ભણેલે હેય તેમ તેમ વધારે શત્રુ એટલે બધે વસ્તુને સમજનારે કે બીજાની ઉપર છાપ પાડે. જેમ જેમ બહુશ્રુત, જેમ જેમ વધારે છાપ પાડે, તેમ તેમ વધારે શત્રુ. શંકા-આ કહીને જ્ઞાનને દુનિયામાંથી કાઢી નાખ્યુંને? આવું જૈન શાસ્ત્રનું જ્ઞાન? એક મનુષ્ય સાધુને નદી ઉતરતાં દીડે ત્યાં કહી દીધું કે તમારૂં મહાવ્રત ગયું. સર્વપ્રાણાતિપાતનાં પચ્ચકખાણ કર્યા છે કે નહિ અને અહીં હિંસા થાય છે કે નહિ? સમાધાન-શાસ્ત્રકારો કહે છે. શાસ્ત્રો પ્રમાણુ નથી, કારણ શાસ્ત્રોમાં જે વાકયે છે તે નય-વાકયે છે, વચન જે નિરૂપણ કરે તે એક ધર્મ પૂરતું નિરૂપણ કરે. મહાવત મેક્ષનું સાધન તે રૂપે વાત લીધી તેનું નિરૂપણ કર્યું.