________________
૨૦૪
સ્થાનાંગસૂત્ર
[વ્યખ્યાન
ચારે ચઢાવવાની છૂટ આપતા નથી ! ઘરના ભાઇભાંડુને અંગે દૃષ્ટાંત આપ્યું. મેથીપાક પૂરો આપે, પણ બજારમાં પતાવી દેવુ પડે.
વ્યક્તિ માવિરૂદ્ધ ચાલતી હોય તેને મેથીપાક સુધી છૂટ આપે, પણ એની સાથે ચારાને માટે તે સાફ મના. ખજારમાં પાટિયુ ફરે એ તેા પિતાને પાલવે જ નહિ, તેવી રીતે અહીં શાસનને અંગે જેને લાગણી છે તેને વ્યક્તિને ખરેખર શિક્ષિત કરવાની છૂટ છે, પણ જાતિમાં એક શબ્દ બેલવાના હક નથી. વ્યક્તિને કૃષિત દેખા તે વ્યકિતને ભાંડા. પણ જાતિને ભાંડવાના હક નથી. એક પણ સારે। હેાય ત્યાં સુધી જાતિને ભાંડવાનેા હક નથી.
સૂર્ય ઝગઝગાવે બાલાય, તેમ સાધુમાંના
એકના પણ ગુણ જ બેાલાય આકાશમાં એક સૂ હાય અને તે ચારે બાજુ અજ વાળુ કરી રહ્યો હોય તો ઝગઝગ આકાશ કહેવુ પડે. જાતિમાં એક પણ જાગતા હાય, દીવા હોય ત્યાં સુધી જાતિને ભાંડી શીએ નહિ. ‘સાધુ’નું નામ લઈને જે કાઈ કહે, લખે તે શાસનના કેવળ ગુનેગાર અને. વ્યકિતના ગુનાને અંગે છૂટ છે. એ વારવાર કહું છું. પણ બચાવ કરત્રાનુ કે પાષવાનુ કહેતા નથી. શ્રેણિકે વ્યકિતને શિક્ષિત કરી પણ ચારે કે ચોટે નહિ.
સાધુને ‘દ્રવ્ય-સાધુ’ કહેવું તે કલક
સાધુમાત્રને દ્રવ્ય-સાધુ કહેતાં કલંક લગાડે તેના ખ્યાલ નથી આવતા ! વ્યકિત ખરાબ લાગે તે નિર્ણય થાય તે કહી શકે. વ્યક્તિને અંગે નિર્ણય કરવાનાં શાંસાં ત્યાં આખી