________________
૨૧૭
સલમ્ ]
સ્થાનાંગસૂત્ર ઉદ્દેશને છે. ચોથને ચોથે રહેલે અધ પુદ્ગલ-પરાવર્તે જવાને નથી. એ બધા તે પિતપતાનાં સ્થાન છેડવાના અને મોક્ષે જવાના, તેથી મુદત મારી. સળિ-કેવલીપણામાં રહેવાના પણ છોડવાની શરતે. પહેલું, ચોથું, છડું ગુણઠાણું છોડવાની શરતે અહીં તેરમે રહે ને ચૌદમે ચઢે નહિ, તે મોક્ષે જાય છે કે કેમ? જશે કે કેમ? આ તેરમે ટકી રહેવાવાળો ને પેલા પહેલાં વગેરે ખસવાવાળા. તેરમે ટકી રહેવાવાળાને માટે પ્રશ્ન છે. તેરમાથી આગળ જાય નહિ તેવા મેક્ષે ગયા નહિ, જાય નહિ, અને જશે નહિ. અભવ્ય મેક્ષે ગયા નથી, જતાં નથી અને જશે નહિ તેવી રીતે સગિકેવલી પણુમાં નિષેધ કર્યો. સગિ-કેવલી મેક્ષે જતા નથી, ગયા નથી અને જશે નહિ. વસ્તુને ન સમજે તે બંને સરખા. નાના છોકરાને પિત્તળ ને સેનું બંને સરખાં. સગ.. કેવલીને અંગે સગીપણામાં નહિ જાય, પણ એ છોડીને મેક્ષે જાય. અભવ્ય અભવ્યપણું છોડવાના નથી. તેથી જવાના નથી. સમિ-કેવલી તે સ્થાનમાં રહે ત્યાં સુધી મેલે જાય નડિ; છોડે ત્યારે જાય. આ ચેખે ફરક સમજે તેને વાં ન આવે. ચારના ચકાવામાં હોય ત્યાં સુધી મોક્ષની અપ્રાપ્તિ
સાયિક-સમ્યગ્દર્શન, ક્ષાયિક-કેવળજ્ઞાનને ક્ષાયિક-ચારિત્ર પ્રાપ્ત થયેલાં છે, પણ આવનિરોધરૂપ સંવર, એ સંવરરૂપ સંયમ સંગિ–કેવલીને પ્રાપ્ત થયું નથી. ચારિત્ર પ્રાપ્ત થયું છે, પણ સંયમ નથી. ઈદ્રિયે, કષાયે, અવતે ને ચોવીસ ક્રિયાઓ નીકળી ગઈ છે. આડત્રીસ નીકળ્યાં પણ ચાર તે બેઠાં છે. ત્રણ વેગ અને પચીસ ક્રિયામાંની પથિદી