________________
સલમ્ ] સ્થાનાંગસૂત્ર
૨૧૩ મોક્ષને માર્ગ સંચમ
“નિવાઇ જોવ મોક્ષનો માર્ગ કે? કેટલાક જ્ઞાન, દર્શન ને ચારિત્ર કહે. કેટલાક જ્ઞાન ને ક્રિયા કહે. સંયમમાં જ મેક્ષનો માર્ગ. જે વસ્તુ ન હોય અને જે ન બને, પણ જે વસ્તુ હોય અને બને, તે તેનું ખરૂં કારણ કહેવાય. સાયિક કેવળજ્ઞાન, ક્ષાયિક સમ્યકત્વ થઈ ગયા છતાં, યથાખ્યાત ચારિત્ર આવ્યા છતાં, હજુ મેક્ષ છેટે છે. કારણ? આપણે વિચારીએ તે, તેરમાં ગુણસ્થાનની શરૂઆતમાં તપાસીએ તે, ત્રણમાં અધુરૂં કયું? ક્ષાયિક સમ્યકત્વ, ક્ષાયિક કેવળજ્ઞાન અને પાયિક ચારિત્ર પ્રાપ્ત થઈ ગયાં છતાં મોક્ષને અંગે લાખો પૂર્વની વાર છે.
કોડ પૂર્વ મેક્ષ રેક કેણે? સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, અને સમ્મચારિત્ર સંપૂર્ણ છે. ચારિત્રમેહનીયને એક અંશ પણ રહ્યો છે એમ નહિ કહી શકે. દર્શનાવરણીય, જ્ઞાનાવરણીય ત્યાં નથી. ચેર્યાસી લાખ વર્ષને ચેર્યાસી લાખ ગુણા કરીએ ત્યારે એક “પૂર્વ થાય. તેવા કેડ પૂર્વ એટલે મોક્ષ છેટે છે. સંયમ બાકી છે. આશ્રવનિરોધરૂપ સંવરની ગેરહાજરી
કયે સંયમ બાકી ? મેહનીય કર્મના ક્ષયથી થવાવાળું ચારિત્ર સંપૂર્ણ થયું છે. આશ્રવનિરોધરૂપ સંવર તે સંવરરૂપ સ થમ હજુ બાકી છે. ભલે ઇંદ્રિયો-કષા નથી, ક્રિયાઓમાં ઈર્યાપથિકી ક્રિયા છે. પચીસમાં ભલે ગ્રેવીસ ચાલી ગઈ હોય,
१ तवसं जमा अणुमओ निग्गंथं पवयणं च ववहारे।। सद्द. ગુણુયાબે પુખ નિચાળું સંગમ જેવો (કાવ) નિ To ૭૮૧)