________________
ચૌદમું] સ્થાનાંગસૂત્ર
૧૯૧ ન લઈ શકે એ જુદી વાત છે. પણ કર્તવ્ય આ. જેને તે કર્તવ્ય નથી તેને ભગવાનની પૂજાનો અધિકાર નથી.
નાતમાં માતબર હોય તેને કહે–વરો નહોતે કરે. માતબરના મોંમાંથી આ શબ્દ ન નીકળે. નાગાના મેંમાંથી આ શબ્દ નીકળે. બીજા મિથ્યાત્વી કેમ?
પ્રશ્ન–દેવ ગુરૂ ને ધર્મને માને, છતાં બીજા મિથ્યાત્વી કેમ? સમાધાન–ઝવેરીનો છોકરો મતીથી રમે, હીરા ટીચે તેથી “ઝવેરી? તે કહેવાય નહિ. હીરા, મોતી મળ્યાં છે પણ તેની કિંમત નથી. તેમ દેવ ને ગુરૂની કિંમત હોવી જોઈએ. તે નથી તેથી મિથ્યાત્વી. ભગવાન્ શું પૂજની દરકારવાળા છે?
હવે મૂળ વાત પર આવ—જેને મહાવ્રતનું દયેય નથી. તે પૂજા કરે છે તેથી ભગવાનને બેઈમાન બનાવે છે. ભગવાનની પૂજા લાભ સમજીને કરું છું એમ સમજીને પૂજા કરતો નથી. પણ ભગવાનના કહેવાથી પૂજા કરું છું. ભગવાને આ પાચેને આરભ થાય તેમાં તમને લાભ કહ્યો કેમ?
જે ભગવાન ચાંગલું પાણીના જીવોને બચાવવા માટે પિતાના શૂરા સરદારને ભેગ આયે.
સાધુ મહારાજને તરસ લાગી હય, જીવ જાય તે જવા દે. કાચું પાણી આપવું નહિ. વચનમાં માત્ર નહિ. વર્તાવમાં આવ્યા. પાંચસે સાધુ તરસે મર્યા તે બધાને પચ્ચક્ખાણ કરાવી દીધાં. તેમાં પણ અકાયની વિરાધના ન હતી. અપકાયની વિરાધનાને સંભવ હતા. આખું તળાવ ઔષધિના પ્રભાવે કાચું પાણીવાળું મટી
બધાનેરાના ન હતી અને કાચું પાણી"