________________
પદરસુ |
સ્થાનાંગસૂત્ર
૨૦૧
એપેક્ષાએ. આજકાલ આપણે અજ્ઞાની કે દાધાર ગા મનુષ્યા છીએ. હરકાઇ સાધુ એટલે ‘દ્રવ્ય-સાધુ’ એમ નહિ
સાધુપણું એટલે દ્રવ્ય-સાધુ એમ કહેવાવાળાની શી દશા તારા આત્મામાં એવા કયા ગુણુ થયા છે કે આમાં ભાવ-સાધુની પરિણિત નથી એમ કહી શકે. દ્રવ્ય-સાધુ કહેનાશ, સાધુપણામાં રહેલાના-ભાવ–ચારિત્રની સ્થિતિવાળા જેઓ હાય તે બધાને ચાર. દ્રવ્ય-ચારિત્ર કહેવાના હક શે? કાં તે અભવ્ય, કાં તે મિથ્યાદ્રષ્ટિ હોય. નહિ તે જેએ ચારિત્ર પાળી રહ્યા હોય તેને ‘દ્રવ્ય-સાધુ’ કેમ કહેવાય,
સમ્યક્ત્વવાળા છે કે નહિ તેના માટે સમ્યક્ત્વનાં ચિહ્નો જોવાનાં છે, તે સિવાય અમુક વ્યક્તિમાં સમ્યકત્વ નથી એવા નિર્ણય આપણાથી થઈ શકે નહિ. જેનામાં સમ્યક્ત્વનાં ચિહ્નો છે, તેને સમિકતી માનવામાં હરકત નથી. જે પ્રરૂપણા કરનાર છે, તેને ગુણી માનશે તેા ગુણુની પ્રાપ્તિ થશે. દીપક સભ્યફત્વવાળા દેશના દે છે. જિનેશ્વરની પ્રતીતિ થઈ તે વખતે અહા ! કરવાનો દીપક સમ્યક્ત્વવાળા મિથ્યાઢષ્ટિ હાય, ખીજાને સમકિત થાય તે વખતે ઉપદેશક તરીકે પ્રરૂપકને માનવાના. ખાહ્ય વ્યવહાર હતા તેથી માન્યા, તેથી પેલાને હરકત નથી. નિવને દેખીને ચારિત્ર લે, બીજો શુદ્ધ ગુણવાળા ન હોય, પશુ શુદ્ધ ગુણનાં ચિહ્નો હાય તા માનવામાં અડચણુ નથી. વ્યક્તિને લઇને જાતિને નિવાના હક નથી
શુદ્ધ ચિહ્નોવાળા છે તેને દૂષિત માન્યા તેા શી દશા થવાની ? ધના ધારીને, રક્ષકોને, મેટામાં મોટુ કલક આપનારા થઇએ-દ્રશ્ય-સાધુ કહીએ તે.
જાતિને અંગે કલંક ખેલે તે। માથું ફરી જાય છે.