________________
૧૯૦
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
ચેગપ્રતિકકમ કરતાં ઇંદ્રિયની આસકિત વધારે, ઇંદ્રિયની અપેક્ષાએ થતા વધ તે અંધ કર્યાં.
સવરની ન્યૂનતા હવે મૂળ વાત પર આવેા— સાઠ હજાર વર્ષ સુધી લાગલગાટ છઠની તપસ્યા. આવી નીરસપણાની તપસ્યા-આઠ જણને વહેંચી આપીએ તે આઠે જણ મેંક્ષે જાય-એટલી તીવ્ર તપસ્યા-ફળમાં બીજો દેવલેાક મળ્યે. કારણ ? સંવરની માન્યતાની ખામી.
સારૂ થવાની બુદ્ધિથી તામિલને તપ
પ્રશ્ન-શાથી તામલિ તાપસ તપસ્યા કરતા હતા ? સમાધાનતામિલ તાપસ આવતા ભવમાં સારૂ' થાય તેથી તપસ્યા કરતા હતા.
ભાવઉલ્લાસરૂપી ‘ભાવના' લેા તેા ભાવ જ ફળ દેનાર છે. અન્ય મતવાળા બધા ભાવવાળા તે છે. તાળાં મળાય છતાં દર્શનને માટે દોડાદોડી. અનિત્યભાવના-ચારિત્રના ઘરની મૈત્રી ભાવના પ્રવૃત્તિ ( ચારિત્ર) ધર્મની નથી. સમ્યકત્વના ઘરની છે. ભાવનાથી કવ્ય
ભાવના નામને ચેાથેા ભેદ તે આ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રને ધારણ કરનારા છે તેને અંગે અદ્વિતીય ભકિત, તે અનત સ'સાર મટાડી દે. તેવા હોય તે આ મહાપુરુષો. તેનું જે કાર્યાં તે કરવું–ઉપાશ્રય, અન્ન વગેરે આપવું. પૂજાના અધિકારી કોણ ?
ત્રણ તત્ત્વને ધારણ કરનાર એટલે મહાવ્રત તે। જોડે રહ્યાં. દેવ, ગુરુ ને ધર્મની જડ મહાવ્રતને અંગે. માટે પહેલાં મહાવ્રત જણાવ્યાં. જેને મહાવ્રતના મુદ્રાલેખ નથી તેને ભગવાનની પૂજા કરવાના વાસ્તવિક હક નથી. મહાવ્રત લઇ શકે,