________________
તેરમું | સ્થાનાંગસૂત્ર
૧૭૫ સાવચેતી ન આપવી ? તીર્થકર ભગવાન જાગતા જમાદાર છે. લગીર ખચકા ન પડે, એ સ્થિતિ હતી ત્યારે જાણી જોઈને ગૌતમસ્વામીજીએ કહ્યું મને કેવળજ્ઞાન થશે કે નહિ ? એ વિચાર તમસ્વામીને હતો, ત્યારે જ ગૌતમસ્વામીની નિશ્રાએ બીજાને પ્રતિબંધ કરવા ભગવાને તે જણાવ્યું.
નવી પરણેલી વહુને ન કહેવાય તેથી કહે છે કરીને-મારા ઘરમાં ન ચાલે, એમ કરીને કહીને વહુને સંભળાવીએ છીએ. બીજા શિવેને સીધુ ન કહે, જે લાયક, ખમી શકે, સીધે રસ્તે લે, તેને કહી શકાય. એકેન્દ્રિયની કાયસ્થિતિ, નારકીની સ્થિતિ બનાવી. જગતની સામાન્ય સ્થિતિ બતાવી. બીજા દ્વારાએ શિખામણ દેવી. વહુને સીધું કહીએ ન શોભે. ગૌતસ્વામીની નિશ્રા કરીને બધાને જણાવ્યું
હવે મૂળ વાત પર આવે-જે અનંતા તીર્થકરો એક સરખે માડાગ્રતની પ્રરૂપણા ન કરતા હતા તે ક્ષેમકર નાસ્તિકને જાતિસ્મરણ થયું અને તે ઊલટું ગયું. જાતિસ્મરણ થાય અને ધર્મ બધે અધર્મ ગણવામાં આવે. ભગવાન મહાવીર ગળે ઓઢાડવા બેઠા છે કે પહેલા અને છેલ્લા પાંચ કહેલાં છે સર્વ તીર્થંકર પાંચ મહાવ્રતની પ્રરૂપણ કરે જ છે. પહેલાં પા પનો નિષેધ કેમ?
પ્રશ્ન મહાવ્રત એટલે નિવૃત્તિ નિવૃત્તિની હકીકત પહેલા કેમ? પુણ્યની પ્રવૃત્તિ ન લેતાં પાપનો નિષેધ પ્રથમ કેમ? સંવર, નિર્જરા વીસથાનક વગેરે જણાવવાનાં હતાં, છતાં પાપના પ્રતિષેધનું સૂત્ર પહેલાં મૂક્યું, ને વંર મવયા પન્ના કહી દીધું. જ્ઞાન, દર્શન ચારિત્રના ભેદે છે તે પ્રથમ કેમ ન કહ્યા ? સમાધાન-જગતને પૂછી લે માલમ પડશે. રસોઈ કરવામાં