________________
તેરમું ]
સ્થાનાંગસૂત્ર
૧૭૯
દરેક જીવ નિરા કરે છે. દરેક જીવ આઠે કર્મો ભાગવે છે કે નહિ ? જે તે આઠે કર્મા ભગવે, તે ભાગવેલાં તૂટે છે કે નહિ ? ભાગવે એટલાં તૂટે તે નિર્જરા થાય છે, વધવાવાળાને બધ થાડા ને નિર્જરા ઘણી માનવી પડે.
સમાધાન—નિર્જરા આત્મબળ છે. સવર થયા હાય તા આશ્રવને કચરા નીકળે. સંવર એ જ ખરેખર નિર્જરાનું કા
કરનાર.
તામિલ તાપસ
અજ્ઞાન તપસ્વીએ, પંચાગ્નિ તપ કરવાવાળા ઘણી તપસ્યા કરે છે. તામલિ તાપસ ખૂબ તપસ્યા કરવાવાળા તામિલની તપસ્યા એકઠી કરીએ અને તે તપસ્યા આઠ જીવામાં વહેંચીએ તે આઠે જીવા મેક્ષે જાય. આટલી બધી તીવ્ર તપસ્યા ત્યારે એને ફળ બીજો દેવલેાક મળ્યા. જે તપસ્યા આઠ સમકિતીને મેક્ષ પમાડી દે, તે તપસ્યાથી બીજો દેવલેાક જ મળ્યા. કારણુ સવરની શકિત ઉત્પન્ન થઈ નથી.
સાધુ સદા ઉપવાસીનેા ખુલાસા
સાધુ સદા ઉપવાસી-ખાય પીએ છે ને ઉપવાસી બનવાનું છે? કહેવાને મુદ્દો. સવરનુ એટલુ' બધું જખરજસ્ત ખળ છે કે જેથી ઉપવાસીપણાને લાભ મેળવે.
•
સાત લત્રનું' આયુષ્ય હેત તા મેક્ષ મેળવત. સાધુપણાની સવરની જીંદગી કેટલી જબરજસ્ત કે સાત લત્ર-પાણી મિનિટ નહિ. બે ઘડીની સીત્તોતેર લવ. ત્યારે સાત લવ એટલે અગિયારમે ભાગ. સાધુપણાની ચાર સાડીચાર મિનિટની જીંદગી એ ભવને તાડી શકે. સાગરોપમેા તેાડી શકે છઠ્ઠની તપસ્યા એક બાજી. સાડીચાર મિનિટની જીંદગી એક બાજી;