________________
૧૬૨ સ્થાનાંગસૂત્ર
( વ્યાખ્યાન દ્રવ્ય-દયા. તમે તમારા અભિપ્રાય મરવાનું કારણ ન બન્યા. દ્રવ્ય–દયાને અંગે, જાણુવરની દ્રવ્ય–દયાને અંગે, મૃષાવાદથી પહેલું મેલતા હોય તો ભાવ–દયાને માટે પહેલું મૂકે તે નવાઈ શી? બીજુ મહાવત જાળી-બારીવાળું
નવદીક્ષિતનાં કુટુંબે આવીને પૂછેઃ જાણે છે તે નહિ એમ કહી દેવું. ખુદ ભાવ-દયાનો પ્રસંગ. સાધુ લેચ કરવા બેઠે છે, પૂછે કે કેટલે રહ્યો છે? તે કહે-હવે “ડો રહ્યો છે. થયે હોય છ આની, રહ્યો છે દશ આની–એના આચાર, પરિણામને ટકાવવા બારું રાખ્યું. હિંસા એ બારી જાળીવાળું છે. બીજુ મડાગ્રત જાળી બારીઓવાળું છે.
ત્રીજું પણ જાળીબારીવાળું છે. પહેલામાં સંયમના રક્ષણને અંગે, બીજામાં માત્ર ભાવ-દયાના બચાવને, આચારના બચાવને માટે છૂટ રાખી છે.
વિષ્ણુકુમારે ત્રણ ડગલાં માંગ્યાં, તેમાં આખી ધરતી દાબી દીધી–આ શાહકારી ગણાય?
પહેલા, બીજા, ત્રીજા મહાવ્રતમાં જાળીઓ–બારીઓ છે, તે સિવાયનું કઈ મહાવત હોય તે તે ચોથું મહાવ્રત છે. મિથુનમાં સ્યાદ્વાદ નહિ
ચેથા મહાવ્રતમાં નથી જાળી કે નથી બારી. શાસ્ત્રમાં
१ (अ) शैक्ष्या वा प्रव्रज्याभिमुख आगतः प्रव्रजितो वा तं च स्वजनाः पृच्छंति, तत्र जानतोऽपि भणति न जानीमो न वा दष्ट इति; शैक्षस्य वा अनधिमहिष्णोलोचे क्रियमाणे बहावपि तिष्ठति एवं वक्तव्यं, एष समाप्तो लोचः स्तोकं तिष्ठति। (यतिजितकल्प गा० ८० રીપૃ. ૨૦); (વા) (૧૦)