________________
આઠમુ
સ્થાનાંગસૂત્ર
કલ્યાણ છે એ ભાવના નથી. પ્રજ્ઞપ્તાથી તીર્થંકરની છાપ
જિનેશ્વરે અગાર ધર્મ ને અનગાર ધર્મ કહ્યો. ગણધરા અનગાર ધર્મ અનુભવે છે. પાંચ, મહાવ્રત અને પત્નત્તાને અંગે વ્યાખ્યા કરી. પન્નત્તા કહીને તે જણાવ્યું કે મારા જ્ઞાને મહાવ્રત દેખ્યાં નથી. એનું ફળ મારા જ્ઞાને નથી દેખ્યું. તીકર મહાવીરે દેખ્યુ છે. એમની પાસેથી મળ્યું છે. અનતરાગમપણું જણાવવા માટે પ્લાનિ એમ જણાવી એની સર્વજ્ઞની પાસેથી મેળવેલાં એમ છાપ મારી. સ્વતંત્ર જાણ્યાં નથી. સ્વતંત્રપણે આપતા નથી. સુધર્માસ્વામી કહે છે. મહાવ્રત જેવી જબરજસ્ત વસ્તુ જે હું કહું છું તે મારી પોતાની નથી. મને તેા તીથંકર ભગવાને આપેલી છે. પ્રજ્ઞતાથી અનેલી સર્વજ્ઞ પાસેથી લીધેલી તે કહું છું. સૂત્રથી ગણધરા રચે
સૂત્ર થકી સ્વતંત્ર રચના કરી. અરિહંત તે અર્થને કહે; સૂત્ર તે ગણધર ગૂંથે. અ માત્ર સાંભળ્યે. સૂત્ર પાતે કર્યા છે. દરેક શાસનમાં નિરૂપણ કર્યા છે તે મેં ક્ષયે પશમથી મેળવ્યાં છે. આનુપૂર્વીવાળા પહેલા જ ભાંગે મહાત્રતે
પાંચ મહાવ્રતા કહીને બેસી રહે તે તુંબડીમાં કાંકરાના ન્યાય થાય માટે ‘તદ્યથા’ કહી અનુક્રમે બતાવે છે. પહેલે મૃષાવાદવિરમણ કહે તે ચાલે નહિ. એકસેા ઓગણીસ ભાંગા નકામા, એક જ ભાંગા કામના. એક, બે, ત્રણ, ચાર અને પાંચને આનુપૂર્વીવાળા કામનેા. પશ્ચાતુપૂર્વી, અનાનુપૂર્વીને અંગે થાય તે એકસા ઓગણીસ ભાંગા નકામા, એક જ ભાંગે તીર્થંકરા, કેવળીએને કબૂલ. અનુક્રમે એક, બે, ત્રણ, ચાર ને
૧૧૫