________________
તેના માથા તેથી તે આ વિના
દસમું] સ્થાનાંગસૂત્ર
૧૩૭ સમાધાન–ીને રાખવાવાળાને આત્મા સારે માની લઈએ, તે પણ મહાવ્રતની વિરૂદ્ધ ચિહ્ન હોય એટલે આરાધ્યપણામાં આવે નહિ. આથી દેવને અંગે આરાધ્યપણું ઊડી ગયું. દેવ એવા માનવા કે જેને હથિયાર, સ્ત્રી ન જ હેવાં જોઈએ. શ્રી આદિ નિષેધ, કદેવના નિષેધ માટે
લેઢાના ખીલા (હથિયાર)થી કામ છે કે આત્માથી કામ છે? આત્મા સાથે કામ છે એમ તે ચોક્કસ જ છે. તેથી જેટલા હથિયાર વગરના તે બધા દેવની લાઈનમાં છે એમ માનતા નથી. જેટલા સ્ત્રી વિનાના તે બધા દેવ એમ નથી. હથિયારને અભાવ એ કુદેવત્વના અભાવને જણાવનાર છે. પણ સુદેવપણું જણાવનાર નથી. હથિયાર ન હોય તેથી સુદેવપણું આવી જતું નથી. તે પછી આ બધા સુદેવ ને? રસ્તા પર ઊભા રહીએ તો સેંકડે બે હથિયારવાળા નીકળે. તમારે પક્ષે વાંઢા, વિધુર, સ્ત્રી વિનાના તે બધા તે દેવ ને? એમ નહિ. હથિયારને અભાવ એ કુદેવવના અભાવને જણાવનાર. સુદેવત્વ વીતરાગતાને-સર્વજ્ઞતાને લીધે છે. મોક્ષમાર્ગને રસ્તે મહાવ્રત જ
સુદેવત્વમાં આવતાં કુદેવત્વને વિચ્છેદ કરે છે. સ્ત્રીને, હથિયારને અભાવ છે તે મુદેવત્વના અભાવને લીધે. હિંસકપણું ન જોઈએ, અબ્રહ્મચારિણું ન જોઈએ તે સુદેવ માની શકીએ. તે દેવત્વને આધાર ? પાંચ મડાગ્રત ઉપર. ગુરૂતત્વને અંગે ઉમક્યધારા કહેવું પડે. ધર્મતત્ત-ત્રણે તત્વમાંથી કઈ તત્વ યથાસ્થિત માનવું હશે તે મહાવ્રતની સરણીએ જવું પડશે. ગણધર, તીર્થકર સરખા સમર્થ પુરુષોએ મોક્ષમાર્ગને રસ્તે મહાવ્રતના અંગીકાર તરીકે દેખ્યું હતું. જે ન દેખે