________________
વ્યાખ્યાન ૮
ગણધર મહુારાજા સુધર્માસ્વામીજીએ શાસનની પ્રવૃત્તિમાં મહાવીર ભગવાન્ પાસે દીક્ષા પ્રાપ્ત કરી, ત્રિપદી પ્રાપ્ત કરી, પછી દ્વાદશાંગીની રચના કરતા થકા સ્થાનાંગ જે વર્ગીકરણ માટે સ્થાયેલું છે તેમાં પાંચમા ઠાણામાં જણાવે છે કે पंच महत्वया
ચરણકરણાનુયાગ કેમ ?
હવે આમાં મહાવ્રતની પ્રરૂપણા કેમ ? ગણિતાનુયાગ, દ્રવ્યાનુયાગ ન લીધા, પહેલવહેલા ચરણકરણાનુયોગ કેમ લીધે ? દ્રવ્યાનુયાગ-આત્માની–કર્મીની સિદ્ધિ, ધ કથાનુયોગ-ધ કથા કહેવાની, ગણિતાનુયાગ-સૂર્ય ચંદ્રાદિ ચાર વગેરે ન લીધાં ને ચરણકરણાનુયોગ કેમ લીધે ?
આઘનિયુક્તિમાં કહ્યું છે: જે ધ કથાનુયાગ, દ્રવ્યાનુચેત્ર એ બધી તે સીડીઓ છે, તેની જરૂરી ખરી, પણ સાધ્ય ગણીએ તે ચરણકરણાનુયોગ જ છે.
चरणपडिवत्तिदेउं धम्मका कालदिक्माईओ । दविए दंसणમુઠ્ઠી ઢંકળદ્રુપ્ત પરાંતુ ।। ( આઘ॰ ભાષ્ય ગા૦ ૭ ) એમ કહીને જણાવે છે કે ચરણકરણની પ્રતિપત્તિમાટે, ફેલાવા માટે, દૃઢ કરવા માટે બીજા ત્રણ અનુયાગ છે. તે ત્રણ અનુયાગનું સાધ્ય ‘ચરણકરણાનુયોગ’ છે. ચરણકરણને પહેાંચવા માટે તે હોય.
કે
મેડે જવું છે, તેવે નિશ્ચય થયા હોય ત્યારે નીસરણીએ ચઢવા માટે ઉદ્યમ કરાય છે. મેડા છે. સુંદર છે અને જવુ છે એ નિશ્ચય ન થાય ત્યાં સુધી કોઈ ઉદ્યમ કરે નહિ. તેટલા